________________
२३१
श्रेणिकचरितम्. प्रियप्रियेण सेवायाः फलं कथसुपेत्तु तम् ।
दृष्ट्वाप्यनिन्नवं नर्तुस्तिष्टत्सुखसुखेन यः ॥१॥ भावार्थ
સ્વામીનો આવો પરાભવ થતો જોઈને પણ જે સુખે રહે, તો પછી તેને બીતિથી સેવાનું ફલ કેમ પ્રાપ્ત થાય? ૧૨ वि०-प्रियप्रियेण, सुखसुखेन थे ५५५ वीरताना ३५ दशीव्या छ.
नुक्तेनुक्तेतरां पापफलमेतर्हि कुष्ठयसौ ।
आराध्यतु विराध्यैवं नोक्ष्यते नोक्ष्यतेतमाम् ॥१३॥ भावार्थ
આ કેડીએ આરાધના કરવા થિગ્ય એવા પ્રભુની આવી વિરાધના કરીને પાપનું ફલ હમણાજ ભેગવશે. ૧૩ वि०-भुक्तभुक्तेतराम् , भोक्ष्यते भोक्ष्यतेतमाम्, में बातुन पास ३५ દર્શાવ્યા છે.
मम वध्यममुं इंतुं मनो दमदमायते ।
औचित्यं नारिरिषति किंत्विदं संसदंतरे ॥१॥ भावार्थ| મારું મન આ વધ કરવા યોગ્ય એવા કેડીઆને મારવાને ધમધમી રહ્યું છે. પણ આ સભાની અંદર તે યેગ્યતાને છેડી શકતું નથી. ૧૪ विशेषार्थ-दमदमायते, भारिरिपति से धातुना पास नियमसि ३५ शीव्या छ.
योऽशाश्यते विषं मोहान्यषेधत्तं न योविदन् ।
ताटस्थ्यात्सुस्थमन्योऽपि वस्तुतस्तं स आसिशत् ॥१५॥ भावार्थ
જે મેહથી (પ્રમાદથી) એર ખાતો હોય, તે જાણતાં છતાં જે કોઈ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org