________________
श्रेणिकचरितम् થાય છે, જે પ્રત્યેક માણસને પ્રસન્ન કરે છે, જેના ગુણે અતિ વખાણવા - ગ્ય છે. દેવતાઓ સ્થાને સ્થાને જેને મહિમા કરે છે. શૈવેયક અને અનુત્તર: વિમાનમાં, નંદનવનમાં, પર્વતની ઉપર અને સમુદ્રની નીચે જેનું એક એક ઉજવલ ચારિત્ર ગાવામાં આવે છે. ૬-૭-૮. વિશેષાર્થ – ધ, કવર, ગોડ એ અગ્યના ગે વીદHI (બેરૂપ), અને પછીના અર્થમાં બીજી વિભક્તિ દર્શાવી છે.
हा प्रिया मे मतगता नष्ट नष्टेति मम्मयः।
नीतन्नीतो. यतो नश्यनपश्यनीतिमारटत् ॥णा ભાવાર્થ–
જેનાથી અતિ ભય પામી નાશતો અને રતિને નહીં જોત કામદેવ “અરે મારી પ્રિયા ચાલી ગઇ નષ્ટ થઇ ગઈ એમ પોકાર કરતો હતો. ૯ વિશેષાર્થ– તાતા, ન9 ના, મીમીતા એ વીષાને અર્થ દર્શાવે છે..
नेः पटुपटुः स्तोत्रे पटुपट्टी न मारती। .
यस्य तं त्रिजगन्नाथ यदित्याशातयत्ययम् ॥१॥ ભાવાર્થ....
જેનું સ્વન કરવામાં ઈંદ્ર સમર્થ નથી તેમ સરસ્વતી પણ સમર્થ નથી. તેવા આ જગત્પતિની આ પુરૂષ આશાતના કરે છે. ૧૦. વિશેષાર્થ–દુષ, પાણી, એ દિક્તિ (વીસા) ના રૂપ દર્શાવ્યા છે..
नायं चकितचकितः पर्षदो न च पुगतेः। આ વિડW ન રચા તઃ વંતિનિતા રહ્યા
ભાવાર્થ–
આ માણસ આ સભાથી કે દુર્ગતિથી ભય પાપે નહીં તે તેને શિક્ષા કરવામાં અંદાદિક કેમ સમર્થ થાય? ૧૧. વિ--- તત એ વીસાના રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org