________________
হ
श्रेणिकचरितम् હાવાલું થતું નથી. તેના અશ્વની ખરીઓના શબ્દોથી દિશાઓમાં પટપટાટ થઈ રહે છે તેના પ્રતાપ રૂપ અગ્નિની જવાલામય ખથી દિશાઓ રાતી થાય છે, તેના શત્રુએ શ્રમથી સતા મુખવાલા થઇ અરણ્યમાં ભમે છે, તેની પ્રજા મહુથી ગહન થતી નથી, લેભથી કાષ્ટ જેવી થતી નથી, કામથી પાપી થતી નથી અને ક્રોધથી પ્રજવલિત થતી નથી. તેની આજ્ઞાથી ભિલ્લ લાકે કષ્ટ આપતા નથી, પારધીએ સીકાર કરતા નથી, અને વનમાં વાગોલતા મૃગલાએ ત્રાસ પામતા નથી. કષ્ટ રૂપ તપને આયરતો રૂષિઓને સમૂહ તેની સ્તુતિ કરે છે. તેનાથી શત્રુ કીડાની જેમ વાગોલતો થઈ જાય છે તેના શત્રુ રીજા સમુદ્રની જેમ બાફ, ગરમી, ફીણ અને લઠનનું આચરણ કરે છે. અને દુઃખી થાય છે. તેઓની સાથે જે કલહ કરે અને અસરથી વૈર કરે તેઓ શેક સહિત શબ્દ કરે છે અને કદિ સુખી થતો નથી. તપસ્યા કરનારા તાપસે તેની પ્રસંશા કરે છે, દેવતાઓ પણ તેમને નમે છે અને શૈર્યથી આશ્ચર્ય પામેલા રાજાઓ તેને પસંદ કરે છે. તેની ભુજા જેવામાં આવે તે પછી પોતાની ભુજામાં યુદ્ધ કરવાની ખુજલી કેણ ધારણ કરે ? પરસ્પર કલહ નહીં કરનારી સરસ્વતી અને લક્ષ્મીના નિવાસરૂપ તેજય પામે છે. હલ વડે ખેડનાર ખેડુતની જેમ ચર્મ મેળવનારા ચર્મકારની જેમ અને કૃતજ્ઞ થનાર કૃત પુરૂષની જેમ તેનું વર્ણન કરનાર કયે પુરૂષ હર્ષ ન પામે? ૬૬-૬૭ ૬૮-૬૯-૭૦-૭૧-૭૨-૭૩-૭૪-૭૫-૭૬-૭૭-૭૮-૭૯ વિરો, શ્રીવર, જવ, દમ, ગpatતે, ના,
પરથતિ, જાવંતે, ગતિ, વ, નરમ, રાતે, પૂજાવંતે, ગુજરાતે, સુરાતે, મૃમતિ, ઉદા, પારાવેતે, જાતિ, જનાવંતે, શાણા, पापायंते, कक्षायंते, कुन्द्रायंते, सत्रारते, कष्टायतपसे, उष्मायंते, वाष्पायंते, फेનાતે, સુંઠ, ટુવાજંતે, રાતે, વૈરા, રાણાવતે, સુવાત, તારવે, नमम्यंति, चित्रीयमाणाः, वरिवस्यंति, महीयते, हलयन् , त्वचयन, कृतयन्, એ જુદા જુદા નામ ઉપરથી બનેલા ધતુરૂપ વિગેરે દર્શાવ્યા છે.
तदहिसाव्रतं नव्या नवंतो बित्रतां सदा । अतीचारैर्मिश्रयित्वा मैतन्मलनयंतु च ॥॥ वितस्तितकचान्यक्तस्नातसंवत्रितांगकः । नूषांशुसंवर्मितश्च स्वं कल्पं वोऽवचूरयेत् ॥७॥ युग्मम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org