________________
श्रेणिकचरितम् ।
१३ ભાવાર્થ• હે ભવ્ય, તે માટે તમે સર્વદા અહિંસા વ્રતને ધારણ કરે અને અતીચારથી મિશ્ર કરી તે વ્રતને મલિન કરે નહીં. જેણે કેશ એલ્યા હોય, અંગચિલી સ્નાન કર્યું હોય, સારા વસ્ત્ર પહેર્યા હોય અને જે આભૂષણના કીર
થી ચકચકિત થયેલ હોય તેવો કયો પુરૂષ પોતાના વેષને બગાડે? ૮૦-૮૧ વિક–વિતા, મસ્કિનવંત. વિતરિતત, મ્ય, નાર, સંતાન, સંભત અવq[, એ ધાતુ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
धर्मयंतु श्लक्ष्णयंतु शास्त्रान्यासैः स्वशेमुषीम् । व्रतयंतु पयो मूढाः शूजनं व्रतयंतु वा ॥३॥ वेदापयंतु गत्रेभ्यः श्रुतीरापयतु च । क्रियाः सत्यापयंतु स्वाः प्रापयतु जनं प्रति ॥७॥ अतिहस्तयता राझोपश्लोक्यतां चसादरम् । न चेजीवदयां कुर्युनलंघेरन् नवार्णवम् ॥७॥ त्रिनिर्वि
शेषकम् । ભાવાર્થ
મૂહ લેક શાસ્ત્રના અભ્યાસવરે પિતાની બુદ્ધિને ધાર્મિક કરે અને સુધારે પર્યાવ્રત ગ્રહણ કરે, શુકનું અન્ન છોડી દેવાનું વ્રત લે, વિદ્યાર્થીઓને વેદ ભણાવે, વેદના અર્થ કરે પિતાની ક્રિયા સત્ય કરે, અને તે લાકે પ્રત્યે અજમાવે. તથા સમર્થ રાજાઓ તેમની આદર સાથે સ્તુતિ કરે પણ જે તેઓ જીવદયા નહીં કરે તો તેઓ સંસાર સાગરને એલંગશે નહીં. ૮૨-૮૩-૮૪.
ब्रूयाद्यः सूनृतं शश्वन्मोहस्तं नानिषेणयेत् ।
रूपयंति. श्रियः प्रेम्णोपप्रयाति स सद्गतिम् ॥५॥ ભાવાર્થ
જે હમેશા સત્ય બોલે, તેની ઉપર મહ ચડાઈ કરતું નથી, લક્ષ્મીઓ. પ્રેમથી તેને દીપાવે છે અને તે સદ્ગતિને પામે છે, ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org