________________
श्रेणिकचरितम् कृच्गयंते न शबराः सत्रायंते त लुब्धकाः । वनं रोमंथायितैया नीतास्त्रासं तदाझया ॥७॥ कष्टाय तपसे कामंस्तं स्तोत्यपि ऋषिव्रजः । रोमंथं वर्तयन कीट वारिस्तेन मन्यते ॥७॥ नुष्मायते बाप्पायंते फेनार्यते लुगंति च । पातितांबुधि तेनेत्यं दुःखायंते विक्षनृपाः ॥७॥ तेन ये कलहायंते वैरायते च मत्सरात् । शब्दायते सशोकं ते सुखायंते न जातुचित् ॥७॥ तपस्यंतोऽपि शंसंति नमस्यंति सुरा अपि । चित्रीयमाणाः शौर्येण वरिवस्यति तं नृपाः ॥७॥ दोप्णोः के रणकंडूयां बिते तद्नुजेक्षणे । अन्योऽन्याकलहब्राह्मीश्रीवासः स महीयते ॥७॥ ते वर्णयन् न हृष्येत्को हलय त्रिव कर्षकः। त्वचयन्निव चर्मार्थी कृतज्ञः कृतयन्निव ॥ ॥ चतुर्द
शनिः कुलकम् । लावार्थ--
જે મનુષ્ય પિતાના પૂર્વ જન્મમાં કુશાસ્ત્રને વિષે અનાદર કરે, પ્રાણીની હિંસામાં નપુંસક જેવો થાય અને ત્યામાં પ્રગભ થાય, તે મનુષ્ય રૂપમાં કામદેવ જેવો થાય છે. તેની સ્ત્રીએ અપસરા જેવી થાય છે. તેને જિતવામાં બીજે પરાક્રમી થતા નથી. ક્રોધ અગ્નિમાં તે જલનું આચરણ કરે છે. તેની વાણી માધુર્યથી દુધના જેવી હોય છે. કાંતિવડે તે સૂર્યના જે થાય છે. તે નઠારા કૃત્યમાં નપુંસક થાય છે, હૃદયમાં પ્રગ૯ભ થાય છે અને અનાદર પામત નથી. તેને વરવાને લક્ષ્મીઓ લાલ કરે છે. બુદ્ધિ તેને માટે ઉસુક થાય છે, વિપત્તિ ચવાય છે અને ઉગ્રતા વધે છે. તેની કીર્તિ વધે છે, દય સ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org