________________
श्रेणिकचरितम् चेदाश्लेषयाम तां मृदीमाप्स्याम जनुषः फलम्। सोऽरिश्चेत्याप्स्यतेऽनूनस्तन्नूनं मारयिष्यते ॥ ३० ॥ अथ श्वो वा गमिष्यंति सैन्या हेतुं षिञ्चमूम् । जीव्यादित्याशास्यभान: प्रेष्य: श्वो ब्रजिता क्षयम् ॥३१॥ मासेन गंतेत: सार्थः पार्थिवः श्वश्वलिष्यति । इत्यादिबिकथासक्ता धर्म संचिनुयुः कथम् ॥३॥ अष्टन्नि:
ગુલમ્ ભાવાર્થ
હું કલિંગમાં ગયે નથી. સુતા સુતા જે વિલાપ કર્યો, તે મિથ્યા છે ધિક્કાર છે કે, આ પ્રમાણે વાણી કહી આ બટુક જગતને છેતરે છે “ જેમ હનુમાને રાવણની નગરી લંકાને બાળી નાખી તેમ મોટી બુદ્ધિવાલા આ રાજાએ શત્રુની રાજધાનીને બાલી નાખી છે D પરસ્પર વાત કરવામાં રાત્રિનો શેષ ભાગ થઈ જતા સુતાને સુતા એવા આ રાજાના શત્રુએ “હું અહિં ૨છું, ત્યાં રહો 7 એમ ભયથી કહેતા હતા. ગયે દિવસે અમે રમણીય સ્ત્રીને જેઇ હતી. આજે અમે સારા કાકલી સ્વરને સાંભ૯ો હતો. અને ગયે દિવસે અમે સર્વ ઈદ્રિયોને આહાર આપનારૂં ભેજન જમ્યા હતા. ત્યાં વ્રજની આ દર અમે ગયા અને સ્વેચ્છાએ દુધ પીધું પછી અમે વનમાં ક્રીડા કરવાને આવ્યા અહા! તેની રતિ કરવાની યોગ્યતા કેવી છે. જે અમે તે કેમલ સખીને આલિંગન કરીશું તે અમે જન્મનું ફળ પ્રાપ્ત કરીશું. જે તે શત્રુ આવશે તો ન્યૂનતા રહિત એવો તે તેને મારશે. આજ કે કાલે સૈનિકો શત્રની સેનાને મારવા આવશે તે જીવે એમ આશા રાખતો સેવક આવતી કાલે ક્ષય પામશે. અહિંથી કાફલા એક માસે જશે ને રાજા આવતી કાલે ચાલશે. આવી વિસ્થા કરનારા પુરૂષે ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરે? ૨૫ ૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૩૨
વિ–નાદું વાર્દિાન્ ગામ, મુવિઝસ્ટાફ, તે પક્ષ ભૂતના ઉદાહરણ દર્શાવ્યા છે.
વાતે, હા, તું, વસ, શારામ, અશ્રોપ, અમુંક્ષા, મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org