________________
१९३
श्रेणिकचरितम् माम, अपाम, आश्लेश्याम, आश्याम, प्राप्स्यते मारयिष्यते, गमिष्यति, जीव्यात् अजिता, मंता, चलिष्यति संचिनुयुः, यह तुहा यातुन तु नु साना રૂપ દર્શાવ્યા છે.
यावत्स्नामस्ततो देवपूजां चैत्येषु कुर्महे । वयस्य त्वर्यतां कालापक्रमो जायते पुरा ॥३३॥ कर्हि पश्यामि वंदिष्ये कर्हि की चितास्मि च । कदा सेवे कदा स्तोष्ये कदा ध्यातास्मि चाहतः ॥ ३४ ॥ कदा साधूननामाहं ववंदे कर्हि नक्तितः । कदोपास्थिषि लक्ताद्यैः प्रतिलानितवान्कदा ॥३॥ कश्चैत्यमागमः क आगच्छन्मुनिन्नक्तये । एवंविधान्निधर्मः स कथानिः पुंनिरर्व्यते ॥ ३६ ।।
चतुर्निः कलापकम् । भावार्थ
“ હે મિત્ર, પ્રથમ આપણે સ્નાન કરીએ તે પછી ચિત્યમાં દેવપૂજા કરીએ, ત્વરાર્ય કાલને અતિક્રમ થઈ જાય છે “ હું શ્રી અહંત પ્રભુને ક્યારે જોઈશ, ક્યારે વંદના કરીશ? કયારે પૂજા કરીશ ? ક્યારે તેમની સેવા કરીશ, કયારે સ્તુતિ કરીશ અને ક્યારે તેમનું ધ્યાન કરીશ ? ” હું સાધુએને ક્યારે નમસ્કાર કરું, કયારે ભક્તિથી વંદના કરૂં, અને કયારે ભાત પાણી, વિગેરે તેમને વોહરાબુ) “તમારામાંથી ચૈત્યમાં કેણ ગયેલ છે. અને મુનિની ભક્તિ માટે કેણ આવેલ છે ?” આવી કથાઓ કરી પુરૂષો ધર્મ ઉપાર્જન अरे छ. 33-७४ 34-38 वि०-स्नामः, कुर्महे, त्वर्यताम्, पश्यामि, वंदिष्ये, अंचितास्मि, सेवे, स्तोष्ये, ध्यातास्मि, ननाम, ववंदे, उपास्थिषि, आगमत् , आगच्छत् , ये हो । ધાતુઓના જુદા જુદા કાલના રૂપ આપેલા છે.
कोऽस्मन्न्य नवतां पायं दाता कोऽध प्रदास्यति । को ददात्यशनं मृष्ठं सत्पात्रेन्यो घृतप्लुतम् ॥३७॥
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org