________________
रन्।
श्रेणिकचरितम् . दाव्यश्विरश्व इह जान्वगुणेन दध्ने माध्वश्विरंचति रुचिं मधुने च यत् । श्रीवईमान इव तत्रनवांस्तयैष
तजः स्पृहां वहति सिदि सुखाय संघः ॥१६॥ लावार्थ
જેમ દાધ્યધિ જાતને અશ્વ પિતાની ઉત્પત્તિના ગુણને લઇ દહીં ઉપર રૂચિ કરે છે અને માવાવિ જાતને અશ્વ મધ ઉપર પ્રીતિ કરે છે, તેમ શ્રી વદ્ધમાન પ્રભુની જેમ તેમનાથી ઉત્પન્ન થયેલા એ પૂજ્ય સંધ સિદ્ધિ સુખને માટે હા કરે છે. ૧૭૬ वि०-दाध्यश्विः, माध्वश्विः, ये प्रत्ययांत ३५ ६शव्या छ.
दौवारिक्यं दधदधिपते: शासने तीर्थमेवं स्तुत्वा जिष्णु: सजलजलदं सौवरश्रीविलासैः । सौवश्रज्ञापुलकितवपु: संघसौवस्तिकोऽसा
वासांचक्रे मगधनृपतिर्वासवस्यानुपृष्टम् ॥१७॥ भावार्थ
અધિપતિના શાસનના દ્વારપાલપણાને ધારણ કરતો અને સ્વરના વિલાસથી જલવાલા મેઘને પરાભવ કરતો તે મગધ રાજા એવી રીતે તીર્થ રૂપ સંધની સ્તુતિ કરી સ્વશ્રદ્ધાથી શરીરને પુલકિત કરતો અને સંધનું કલ્યાણ કહેતે તે ઇદ્રની પછવાડે બેઠે. ૧૭૭ विशेषार्थ-दौवारिक्यम्, सौवरश्रीविलासैः, सौवश्रद्धा०, सौवस्तिका, ये તતિ પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
--.--- .. -- .. . इति तद्धित प्रकरणम् ।। इति श्रीजिनप्रभमूरिचिते श्री श्रेणिकचरिते दुर्गवृत्तिव्याश्रयमहाकाव्ये
तीर्थकरतीर्थस्तुतिवर्णनो नाम पंचमः सर्गः ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org