________________
श्रेणिकचरितम् ભાવાર્થ...
જેમ પાંચાલ દેશનો રાજા અંઈ પંચાલના ઉપદ્રવને હણોલે, તેમ સિભાગ્ય તથા સુદભાવના સ્થાનરૂ૫ એન્મ આપતાથ ( સંધ ) રૂ૫ પતિને પ્રતાપ ઉપદ્રવને હરીલે છે. ૭૩ વિ—goriા, પાર, મારા મા સૌહાર્દ, એતદ્દિત પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
वैयर्यमझातृजनुर्नयंतो हित्वाप्ततीर्थ स्तुवते कुत्तीर्थान् । संत्यज्य नोज्यं यदिवातिमृष्ठं सक्तूनवावांति साक्तसैंधवः
ભાવાર્થ
વ્યર્થ અજ્ઞાન જન્મને ગુમાવતા એવા પુરૂ આત તીર્થને છોડી બીજા તીર્થની સ્તુતિ કરે છે, સાથ અને લવણ ખાનારે પુરૂષ અતિ મધુર
જનને છોડી દઈ સથવાની ઈચ્છા શું નથી કરતે? અર્થાત કરે છે. ૧૭૪ વિશેષાર્થ કર્થ, રાજા, એ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.
गुणैः पयो निदति दौग्धसैंधवम् जवार्निवैयग्यमपोहते च यः । नियम्य सौप ख्यिवदस्थिरं मन:
स्मरंति तं संघमघच्छिदे विदः ॥ १७५ ॥ ભાવાર્થ
જે પોતાના ગુણવડે દુધના સમુદ્રમા વયની નિંદા કરે છે અને જે સંસારની પીડા સંબંધી વ્યગ્રતાને દૂર કરે છે તેવા સંઘને વિદ્વાને સુખવાલા અસ્થિર મનને નિયમમાં રાખી પાપને છેદ કરવાને માટે સ્મરણ કરે છે ૧૭પ વિશેષાર્થ–પવવત્ વિવં શિવનું, એ તદ્ધિત પ્રત્યયત રૂપ દી-વ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org