________________
श्रेणिकचरितम्.
૫૪ ॥ ઇ: સર્ગ :
不
विवेकिनो यां परस्मै पदाय स्पृहयालवः ।
नतात्मने पदान्युच्चैः प्रयच्छंतीमुपासते ॥ १ ॥
॥
ભાવાર્થ
પરમ પદની સ્પૃહાવાલા વિવેકી પુરૂષા, નમન કરનારને ઊચ્ચ આપનારી જેની ઊપાસના કરેછે. ૧
વિ—પરમૈવ, આપનેવર એ પ્રત્યયના નામની સૂચના આપી છે. श्रादधर्मः साधुधर्मश्वेति धर्मावुभौ मतौ । प्रथमोमध्यमस्तत्रोत्तम श्वान्यो ययोग्यते ॥ २ ॥
Jain Education International
ભાવાર્થ
શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ એ ધર્મ કહેલાછે, તેમાં પ્રથમના આવક ધર્મ મધ્યમ છે અને બીજો સાધુધર્મ ઊત્તમ છે, એમ જે કહે છે, ર વિપ્રથમ, યમ, અને ઉત્તમ, એ શબ્દોથી પ્રથમ પુરૂષ, મધ્યમ પુરૂષ અને ઉત્તમ પુરૂષના નામ સૂચવ્યા છે.
૧ અહીથી સરવતીની સ્તુતિ શરૂ થાય છે,
૨૪
२८
पयश्चत्वं चाहं चामूं स्वादिस्नानातिशामहो ।
इति स्तवीति यां नूनं शर्करापुरतः सुधा ॥३॥ ભાવાર્થ
તું અને હું જલરૂપ છીએ ’ એમ સુધા-અમ્રુત સાકરની આગલ સ્વાદ અને સ્નાનથી અધિક એવી જેની સ્તુતિ કરેછે. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org