________________
PET
श्रेणिकचरितम् .
कार्य शिरांसि मोहसुनटास्त्रासेन माकृत श्मश्रूनूयच दुधुवुः प्रतिदिशं संघाय तस्मै नमः || १६६ ||
ભાવાર્થ
જે સધ પેાતાના પ્રતાપ રૂપ અગ્નિ વડે વાદીએને દગ્ધ ફી અને વેગથી જયલક્ષ્મીને માંસની જેમ પેાતાની કરેછે અને જેથી રણમાં તૈયાર થતાં માહુરૂપી સુભટા ત્રાસથી પેાતાના મસ્તક મુડાવી અને દાઢીમુછ ઉતરાવી પ્રત્યેક દિશામાં નાશીજાય છે, તેવા સધને નમસ્કાર છે. ૧૬૬ વિ—ઝૂઝ્રાત્ત્વ, સત્યાનૃત્ય, મદ્રાાર્ય, મદ્રાકૃત,॰ એ પ્રત્યયાંત રૂપ ૬શાવ્યા છે.
उपराजमिवोपगम्यन्नव्यः श्रयते नाविनयं समीपमस्य । हरवत् त्रिपुरीं दहन त्रिलोकीं शमितोऽनेन शमांबुनिः સ્મરાઈિઃ '૬૩ ||
ભાવાર્થ
રાજાની જેમ જેની સમીપ ભવ્ય જન જઈ શકેછે અને જેની સાંનિધ્યે પુરૂષ અવિનયના આશ્રય કરતા નથી એવા સંધે શંકરની જેમ ત્રિપુરને દહન કરનાર કામદેવ રૂપ અગ્નિને શમતા રૂપ જલવડે શમાવી દીધા છે. ૧૬૭ વિશેષાર્થ——-પાનમ, ત્રિપુÎમ્, એ સમાસાંતપદ દર્શાવ્યા છે.
श्रास्ते पृथ्वी महिष दिनी रत्नगर्जापि रूढा यादोरत्न प्रज्जव नदधित रत्नाकरोऽपि । वंद्योभूपैर्जयति दिविषत्पुंगवैर्दैत्यराजैः संघश्वायं नियतमगुणानाश्रयो नूर्गुणानाम् ॥ १६८ ।। ભાવાર્થ
મણિરૂપ પાષાણ વાલી પૃથ્વી રત્નગર્ભા નામે પ્રખ્યાત છે અને જલજંતુ, તથા રત્નની ઉત્તિનુ સ્થાનરૂપ એવા સમુદ્ર રત્નાકર કહેવાય છે તેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org