________________
श्रेणिकचरितम् .
१७ स्तुत्वेति संघावयवान् ससंघं. नत्योपतस्थे स्तुतितिः फलायें । केत्रं पराप्य हिगुणाकृतंवा
को बीजवापे समयाकरोतु ॥ १६४ ॥ भावार्थ
આ પ્રમાણે સંધના અવયવ રૂપ સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાની સ્તુતિ કરી તે રાજા પછી ફલની સમૃદ્ધિ માટે ભક્તિ વડે સંઘની સ્તુતિ કરવા પ્રાપ્ત થયેલ ક્ષેત્રને પ્રાપ્ત કરી બીજ વાવવા, વખતે બમણું લાભને માટે કોણ ઠરાવ કરે ? અર્થાત તેમાં બમણું લાભ થવાનેજ. ૧૬૪ विशेषार्थ-द्विगुणस्कृतम् , समयाकरोनु, ये प्रत्ययांत ३५ दशाव्या छे..
निष्पत्वाकृतसगयोधममृतक्षेत्रं सपत्राकृत. प्रौदषनटं सुखाकृतजगदुःखाकृतानन्यजम् । प्रदोज्यस्थिति निःकुलाकृतलुलत्कार्पासनिः सारता
नीतैकांतमतं नमो नगवते. तीर्थ प्रियाकुर्वते ॥१६॥ मावार्थ
રાગરૂપ દ્ધાને જેણે નિરાધાર કરેલ છે, જે અમૃતનું ક્ષેત્રરૂપ છે, પ્રાત, એવા યરૂપ સુભટને જેણે શુન્ય કરેલ છે, જે જગતને સુખી કરે છે, જે દુર્મતિઓને દુ:ખી કરે છે, જેની સ્થિતિ-મર્યાદા ક્ષોભ પામવા ગ્ય નથી અને જેણે એકાંત મતને પ્રવૃત્તિ રહીત, અને કપાસના છણ સૂાઉ વસ્ત્રના જે નિસાર કરેલા છે એવા તીર્થોને પ્રિય કરનારા શ્રી સંધ ભગવાનને નકકાર છે. ૧૬૫ विशेषार्थ-निष्पत्राकृत, सपनाकृत, मुखाकृत, निःकुलाकृत,०. प्र. सय ३५ शा०॥ छ..
शूलाकृत्य निजप्रतापशिखिना प्रावादुकान्मांसव सत्वाकृत्य जयश्रियं सरत्नसं. यस्मिन् रणायोद्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org