________________
૬ss
श्रेणिकचरितम् , આધીન રહેનારી અને જેમની બુદ્ધિઓ શાસ્ત્રને આધીન છે તે સ્ત્રીઓ વંદન કરવા યોગ્ય કેમ ન હોય ? ૧૬૦ વિ—તાર, ગુપ્તા સુતાત્ એ સાત્ પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
पटपटान्नवदष्ठ दिगंतरैयुधि यदश्वखुरप्रतिशब्दितैः ।। पटापटाकुरुते परितोऽबरं पटपष्टास्तु कथं न महीतलम्।
मुन्नटझात्कृतखजलतं पटत् पटदिति प्रकरिष्णुरणानकम्। तदपयात्यदलीयदृशेक्षितं पदबलं मरुतेव धुतं रजः ॥
ભાવાર્થે
યુદ્ધમાં જેના અવની ખરીઓના પ્રતિનિથી આઠ દીશાઓના અસર ભાગમાં પટપટ શબ્દ થાય છે, અને તેથી આકાશમાં પણ ચારે તરફ પટપટ શબ્દ થાય છે તો બધી પૃથ્વી પટપટ શબ્દમય કેમ ન થાય ! વલી જેમાં સુભટના ખલતા ઝંકાર કરી રહી છે અને ગુના આનક નામના રાજાઓ પટ પટ શબ્દ કરી રહ્યા છે એવું શત્રુઓનું સેન્ય છે એ પવિત્ર સ્ત્રીઓની દષ્ટિએ પડયું હોય તે પવનવડે જેમ જ ઉડી જાય તેમ તે ઉડી જાય છે. ૧૬ર વિ–૨ver vegeતે ટટા જ્ઞાતિ પટાટ એ પ્રત્યયાત રૂા દર્શાવ્યા છે.
मुदमुचिराहितीयाकृता तृतीयाकुता च कृषिकस्य ।
शंबाकता च बीजाकृताच ददते यथा मम तयैताः॥१६॥ ભાવાર્થ
જેમ ખેડુતને પેલે, બીજે, ત્રીજે એમ અનુક્રમે બીજ શીંગ વિગેરે થઈ વિશેષ લાભ આપે છે, તેમ તે સ્ત્રીઓ અનુક્રમે મને પણ વિશેષ લાભ આપે છે૧૬૩
વિ નિજાના, સુવા, રાંડાના, વીરાઝતા એ પ્રત્યયાત છે દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org