________________
श्रेणिकचरितम. एतासु दृष्टमात्रासु कस्य चेतो न शांतरससात्स्यात् । वर्षासूपनतासूदकसात्संपद्यते न किं लवणम् ॥१५॥ ભાવાર્થ
એ સતીઓ માત્ર જોવામાં આવે તે કેનું ચિત શાંતરસને આધીન થાય ? વર્ષાઋતુ પ્રાપ્ત થતાં શું લવણ જલને આધીન થાય? અર્થાત નથાય ૧૫૭ વિ–શાંતરસાત્, સાવ એ માતા પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.
आसां च मित्रसात्कृतशत्रुः शीलप्रन्नावतो नियतम् ।
अपि वह्निरात्मसात्कृतशिवधियां वारिसाद्भवति ॥१५॥ ભાવાર્થ –
મોક્ષની લમીને આત્માને આધીન કરનારી એ સ્ત્રીઓના શીલના પ્રભાવથી શત્રુ મિત્રના જેવો અને અગ્નિ જલના જેવો થઈ જાય છે. ૧૫૮ વિ—વિસાત, સામાન્જત, વારસાત એ સાર્ પ્રત્યયાત રૂપ દશેવ્યા છે. पुत्रत्राकृतविनवा अर्थित्रानूतसंपदन्वयजाः ।
પતિતા સંપન્નાવના પુત્ય ક્ષાર ઘણા ભાવાર્થ
પગ્યવંત એવી એ સતીએ પિતાના વૈભવને પુત્રના આધીન કરનારી છે. જેમણે પોતાની સંપત્તિ યાચકોને આધીન કરેલી છે એ એવા પુરૂના વંશમાં ઊસન્ન થયેલી અને એક પતિને આધીન તથા યિાવન વડે સંપન્ન છે. ૧૫૦ વિ–પુત્રત્રાતઃ આર્થરા, તન્ના, એ ત્રા પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
गृहकार्ये स्युः पतिसाद गुरुसादामुत्रिके नवेयुः।
ताः कथमिमा न बंद्याः श्रुतसात्संपद्यमानधियः ॥१६॥ ભાવાર્થ
જે સ્ત્રીઓ ગૃહકાર્યમાં પતિને આધીન રહેનારી, પરેલેકના કાર્યમાં ગુરૂને ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org