________________
श्रेलिकचरितम् . ‘ભાવાર્થ
કલથીની દાળથી જેમ મગની દાળ અધિક છે, કપાસના કન્સથી જેમ રેશમી પંખ્ય અધિક છે અને મૃણમય પાત્રથી જેમ હિરણ્ય પાત્ર અધિક છે તેમ મારાથી ગુણવડે અધિક એવા તેઓ જય પામે છે. ૧૫૪ વિક–જ, બોર, શાર, રિઇ, મા એ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.
श्रादान स्तुत्वेत्यकृत सुलसामुख्यदेशायिकाणाम् स्तोत्रं स्फीतीनवदमलधीस्वीकृतौचित्तवृतिः । हृष्यच्चेति नवति सुजनो नीरजीनावमिच्छ
र्दष्ट्वा योग्या नवमतिचरः स्यात्पुनः कदाचित् ॥१५५ ભાવાર્થ
એવી રીતે શ્રમણોપાસક શ્રાવકોની સ્તુતિ કરીને તેમણે સુલસા વિગેરે આર્ય સ્ત્રીઓનું સ્તોત્ર કરવા માંડયું અને તે વિશે વિસ્તાર પામતી નિર્મલ બુદ્ધિને સ્વીકાર કરવાનું ચિત્ત વૃત્તિ પ્રવર્તી, સજન પુરૂષ ગુણે રહિત થવાને હર્ષ પામે છે. યોગ્ય માણસને જોઇ સજજન કદિપણ અવજ્ઞા કરવામાં તત્પર થતું નથી. ૧૫૫ વિક––નીરજ્ઞમાવ૫, એ પ્રત્યય ઉપરથી સિદ્ધ થયેલું રૂપ છે.
अनरूलवंति सुमनीनवंति विरहीन्नति च यशोनिः । चतुः कृतजिनवचसा नराः सतीनां विलोकनादासाम्
| | ‘પદ્દ | ભાવાર્થ
શ્રી જિન વચનને ચક્ષુથી જોનારી એ સતીઓના દર્શન કરવાથી પુરૂ પશવ નિર્દોષ, ઉત્તમ માનવાલા અને પ્રકાશમાન થાય છે. ૧૫૬ વિક–સમવતિ, સુમિતિ,
વિમવંત એ પ્રત્યયન રૂપ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org