________________
श्रेणिकचरितम् . यावत्कृत्वोऽहद्भिरारव्यायि ताव त्कृत्वो नाबावश्यकं कुर्वतेऽमी।
आढयानां त्रिः सप्तसंख्यैर्गुणैः स्वै
रेषां कीर्तिचनासां विक्तिः ॥ १५॥ भावार्थ---
શ્રી અહિત પ્રભુએ જેટલીવાર ભાવ આવશ્યક કરવા કહેલા છે, તેટલીકાર એ કરે છે. અને પોતાના એકવીશ ગુણાએ ચત્ત એવા તેઓની કીર્તિ ચદ્રની કાંતની પુનક્તિ રૂપ છે અર્થાત ચંદ્રની કાંતિ તેની આગલ પુનરૂક્તિ જેવી છે. ઉપર
4o-यावत्कृत्वः, तावत्कृत्वः, त्रिः, द्विः, ये कृत्वम् अने म् प्रत्ययन Setહુરણ દરવ્યા છે.
दधतश्चतुस्त्रीणि गृहिव्रतान्यमी गृहमेधितां पापमयी विचिन्वने । अशक्त सौवर्णमहीधर स्थिरा
मलवर्जिताः स्वर्णमयांबुजा श्व॥१५३॥ लावार्थ
એ ગ્રહસ્થના બાર વ્રતને ધારણ કરે છે અને તે ગ્રહસ્થપણાને પાપમય ગણે છે તેમ સુવર્ણના કલમની જેમ મલ રહિત અને સુવર્ણના પર્વત (મેરૂ ) ની જેમ સ્થિર રહે છે. ૧૫૩
कौलत्यसूपादिव मौजसूपः कार्पासवस्त्रात्कृमिजांशुकं वा । हिरण्मयं मृन्मयतो यथामी गुणाधिका हंत जयंति मत्तः॥ १५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org