________________
રસ
ભાવાર્થ.
એ પ્રમાણે ઘણું પ્રકારે સ્તુતિની રચના કરનારા શખશતક વિગેરે ઉપા-સકાની પ્રશંસા કરી પદે પડે અનેક શાસ્ત્રની વાણીને પડનારા અને અણુ વ્રતને ધારણ કરનારા એ પુરૂષ. જય પામે છે. ૧૪૯ વિ—મૂરિયા, અણુશ, પવા, અનેઃ એ. ‘રામ્ દર્શાવ્યા છે.
' પ્રત્યયના ઉદાહરણ
श्रेणिकचरितम..
यः पंचशोऽतिचारान् व्रतेषु रहयति सुरैर्नतो गणशः । कतिगुणो गुणैर्न वर्यः श्रमणोपासकगणः सोऽयम्
॥ ૨૫૦ |
ભાવા
દેવતાઓના ગણે નમેલા જે શ્રમણાપાસકના ગણ વ્રતની અંદર પાંચા અતિચારનેા ત્યાગ કરે છે, તે આ શ્રમણાપાસક્તા ગણ કયા ગુણા વડે વર્ણન. કરવા ચેાગ્ય નથી ? અર્થાત્ વર્ણન કરવાને યેાગ્ય છે.. ૧૫૦ વિ~~~îચશ, મળવા, એ શક્ પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે..
स्तौस्त्यमून्न मघवा कतिकृत्वः
श्लाघते फणिपतिर्गणकृत्वः ।
Jain Education International
कीर्त्तयति खचरा बहुकृत्वो. वर्णयति. बहुधा च मुनींशः ॥ १५१शा ॥
ભાવાર્થ
ઇંદ્ર કેટલીકવાર એની સ્તુતિ નથી કરતા! અર્થાત્ ઘણીવાર કરે છે,. રોષનાગ ઘણીવાર તેની પ્રશંસા કરે છે, ખેચરા તેનુ બહુંવાર કીર્તન કરે છે. અને સુનીદ્રા અહુ પ્રકારે તેનુ વર્ણન કરે છે. ૧૫૧
વિ॰તિત્વઃ, ગળજીત્યા, વક્રુઋત્વઃ, ચંદા એ વર અને ધા પ્રત્યયના ઉદાહરણના દશાવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org