SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. ઉત્તમ દેવતાઓને, અસુરે દ્રોને અને નરેદ્રને વંદન કરવા યોગ્ય એ, અગણના આશ્રયે રહિત અને ગુગનું સ્થાનરૂપ એ આ સંધ ય પામે છે ૧૬૮ વિશેષાર્થ–મદાની, તિર્યું એ વ્યાકરણના ખાસ રૂપ દશેવ્યા છે. श्रुतांनोजादित्यो यदकृत चतुर्विंशजिनराटू त्रिचत्वारिंशेऽब्दे नयदनुजशौरिर्जनिदिनात् । श्रियां सौधं रत्नत्रयशुचि नतै पार्थिवशतै रतुल्यस्थैर्य तत्कुपथमधनं तीर्थमवतात् ॥१६ए । ભાવાર્થ શસ્રરૂપ કમલામાં સૂર્ય સમાન અને ભયરૂ૫ દૈત્યમાં વાસુદેવરૂપ એવા. ચોવીશમાં પ્રભુ મહાવીર સ્વામીએ પિતાનાજ જન્મદિવસથી ત્રેતાલીશમે વર્ષે જે કરેલું છે, લક્ષમીનું જે સ્થાન છે, જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રનોથી જે પવિત્ર છે, સિકડ રાજાઓએ જે નમેલું છે અને જેની સ્થિરતા અતુલ્ય છે. એવું તે કુમતને મથન કરતારૂં તીર્થ (સિંધ) અમારી રક્ષા કરે ૧૬૯ વિશેષા–વિશે ત્રિરવારે છે, એ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે. यः पौनः पुनिकानवज्रमणतो बिन्यत्सदैकाग्रधाः सायं प्रातिकनैशिकाह्निकविधौ बाह्यांतरषिजित् । सोऽयं दुर्नयकाश्वयगरूडः संसारनाव्यांबुनौ गव्यदीरयशोनरो विजयते श्रीसंघनहारकः ॥१७॥ ભાવાર્થ જે વારંવાર થતા ભ્રમણથી સન્ન ભય પામે છે, સવાર, સાયંકાલ અને રાત્રિના આહ્નિકની વિધિમાં જે સર્વદા એકાગ્ર બુદ્ધિવાલે છે, બાહેર અને અંદરના શત્રુઓને જે જિતનારે છે, જે દુર્નયરૂપ સર્ષમાં ગરૂડ સમાન છે. અને આ સંસારરૂ૫ અગાધ જલમાં જે નાવ સમાન છે. ગાયના દૂધના જેવા યશવાલે તે આ સંધરૂપ ભટ્ટારક વિજ્ય પામે છે. ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy