________________
श्रेणिकचरितम् । મોટા વૃષભાની જેવી કઠવાલી, અને ગાયો તથા અને સુપ્રિ આપનારી સીમની ભૂમીને ગાય તથા અશ્વની પ્રીતિવડે ગોખમાં રહી જુવે છે. ૩૦ વિશેષાર્થ–xષની દ્ર, અક્ષત, ઝગ ૪૫થીયા ગવાદિ ગણના રૂપ સંધિથી દર્શાવ્યા છે.
त ईश्वरतयाराध्या येऽस्मा आतन्वते नतिम् । તથિંક પૂરતિ વંધન સ્તવીત છે રૂ? | ભાવાર્થ–
હે બંધુ, જેઓ તેમને (અહંતને) નમન કરે છે, તેઓ ઇશ્વરની જેમ આરાધવા યોગ્ય છે, જે તેમની સ્તુતિ કરે છે તેની ઉપર ઇંદ્ર પૃહા રાખે છે. ૩૧
धर्मों वंद्य इतः प्रानू देष अर्हनिति स्मृतः ।
यशो दध्य तित्यस्य वचो मध्वन्निन्नावुकम् ॥ ३२॥ ભાવાર્થ...
. એમનાથી વંદવા યોગ્ય ધર્મ થયેલે છે, તેઓ અહંત એવા નામે કહેવાય છે અને તેમને યશ દધિથી અતિશય છે અને તેમના વચન મઘુ-મધને પરાભવ કરે તેવા મથુર છે. ૩૨ વિશેષાર્થFF+ચન ઈત્યાદિ સંધિરૂપ છે.
तदसावेव देवोऽस्तु नयनं नायकश्च ते ।
आगंतावपि शिदत्यं श्रूयतेऽत्र तमोपहा ॥ ३३ ॥ ભાવાર્થ—
તે એજ તમારે દેવ, તમારા નેત્ર રૂપ અને નાયક છે. આ પ્રમાણે ત્યાં આગંતુક (મિજમાન) માણસને કરાતી અજ્ઞાનને નાશ કરનારી શિક્ષા સાંભળવામાં આવતી હતી. ૩૩
तत्रास्ति विबुधैः स्तुत्यं श्रीनिवासकुशेषयम् ।
सौधरैविष्णुरैपूर्णगृहं राजगृहं पुरम् ॥ ३४ ॥ ભાવાર્થ–
તે દેશમાં દેવતાઓને સ્તુતિ કરવા યોગ્ય અને લક્ષ્મીના વિલાસથી ભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org