________________
श्रेणिकचरितम्
??
પૂર એવુ` રાજહુ નામે નગર છે. જેની અંદર આવેલા ઘર મેહુલની લક્ષ્મી અને વાસુદેવની લક્ષ્મીથી પરિપૂર્ણ છે. ૩૪ વિશેષાર્થ-અહિં બ્રુશેષવમ્, , એ વ્યાકરણના જાણુવાયોગ્ય રૂપ દર્શાવ્યાછે.
पिये पक्ष व श्राद्ध बडुलेऽत्र तदानघाः । हिगव्यूतिस्पृशो जैन्यः कस्मै नो अरुचन गिरः ||३५||*
ભાવાર્થ——
પિતૃઓના પક્ષની જેમ બહુ શ્રાદ્ધવાલા એ નગરમાં નિર્દોષ અને એક ચેાજન સુધી સંભલાય તેવી જૈન વાણી કોને રૂચિ કરે તેવી ન હતી. ૩૫ વિશેષ થે—અહિ મ+જૂતિ, નોવન, એ સંધિનાપદશાવ્યા છે. इति द्वितीयः सधिः
प्रपेहि दृशो मार्गादि ईक्षा जातु मास्तु ते । न नचिष्ट त्वमीदानीं मा एवं किल मन्यसे ॥ ३६ ॥
ईषतुः पितरौ यौ त्वामूपतुर्नरके हि तौ । आदुस्ते जीविते वेडं त्वां स्तोतुं ये ननूद्यताः ॥ ३३ ॥ श्रमज्जयस्त्वं स्वकुलं सिोज्ज्वलमपन्विवः । इत्यनिषंगपरुषं श्रूयते नात्र जाषितम् ॥ ३८ ॥ ભાવાર્થ
C
C
તુ દૃષ્ટિનામાર્ગથી દૂર જા' તારી દૃષ્ટિ હરા નહી ? · અહિં થી હમણાજ ઊડી જા.” આવી રીતે તું માનીશ નહી જે માતાપિતાએ તારી ઈચ્છા કરી હતી તે માતા પિતા નરકે પડયા છે જે સારી સ્તુત્તિ કરવાને ઉજમાલ થયા છે, તેઓએ જીવતમાં ઝેર ખાધુ છે” તે તારા ઉજવલ ફુલને ડુમાવી દીધુ છે. આ પ્રમાણે કઠોર ભાષણ જે નગરમાં સાંભલવામાં આવતું ન હતું. ૩૬-૩૭-૩૮
'' *
અહિ અન્યમતિઓના પિતૃએના પક્ષ લેવાના છે. તેએ ભાદરવા માસના કૃષ્ણુપક્ષને શ્રાદ્ધપક્ષ કહે છે. ખીજે પક્ષે શ્રાદ્ધ એટલે શ્રાવક લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org