________________
રટ
श्रेणिकचरितम् ભાવાર્થ માં બે પ્રકારે અચપલ, બે પ્રકારે અર્પણ કરનાર, પાંચ પ્રકારે આશ્રવથી રિહિત, ત્રણ પ્રકારે શકય રહિત અને ત્રણ પ્રકારે અસમાન એવી એ ચંદન માલા વિગેરે સતીઓ શ્રી જિનભગવંતે કહેલા નિર્મળ મુનિવૃત્તને ધારણ કરે છે. અન્યથા દેવતાઓ. અનેક પ્રકારે તેમને વિનય કેમ કરે? ૧૪૧-૧૪૨. વિ – થર્, શ્રેયા, વંધા, ત્રિપા, ય, પણ, યમ્, યમ્, iાથા, અને, એ તદ્ધિત પ્રત્યયાત અવ્યયેના રૂપ દર્શાવ્યા છે. બે પ્રકારે ચપલ–એટલે મન તથા કાયામાં ચપલ નહીં. આ પાંચ પ્રકારના છે અને લ્ય ત્રણ પ્રકારના કહેલા છે. ત્રણ પ્રકારે અસમાન–એટલે મન, વચન અને યાથી કોઈની સમાન નહીં તેવા
आसां स्तुति द्यतितरां कुगतिं सतांस मुच्चैस्तरां दिशति हंतितमां तमांसि । ना स्याम्यहं पटुतरोऽस्मि न जातु पंगु
रारोहणे पटुतमः पृथुना नरः स्यात् ॥१३॥ ભાવાર્થ–
એ મહા સતીઓની સ્તુતિ નઠારી ગતિને નાશ કરે છે, સત્પરને ઉચુ ખ આપે છે, અને અંધકારને દૂર કરે છે. હું પણ એથી વિનાશ થઇશ. હીં, સર્વ રીતે સમર્થ થઊ છું. તેમજ તેનાથી પુરૂષ કદિપણુ પંગુ હેતે ત્રિી કપિગુ હોય તે ચડવામાં અતિશે. સમર્થ અને માટી કાંતિવાલો થાય.
–ાતિતા, રસ્તા, તિતપામ્ સુતા સુતાઃ એ તસમ્, I, તર અને તમ પ્રત્યના રૂપ દર્શાવ્યા છે. एताः प्रत्यतनुः करोतु सुन्नटोऽप्युच्चैस्तरां किंतराम् मोहस्यापि जगजयकपटिमा कुर्यादहो किंतमाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org