________________
१७२ - શ્રેણિશારિત૬.
यश्चासां पदपंकजं नमति पूर्वाह्नतरां सादरम् सम्यासौ परिरन्यते सपदि पूर्वाह्ने तमामङ्जवत् ॥१५॥
ભાવાર્થ
એ મહાસતીએ પ્રત્યે કામદેવરૂપ સુભટ ઊંચ પ્રકારે શું કરી શકે ? અર્થાત કાંઇ પણ કરી શકે નહીં તેમજ જગતને જીતવાનું મેહનું ચાતુર્ય પણ તેઓને શું કરી શકે ? અર્થાત કાંઈ પણ કરી શકે નહીં. જે પુરુષ એ મહા સતીઓના ચરણકમલમાં પ્રાત:કાલે નમે છે, તે પુરૂષ પ્રાત:કાલે કમલની જેમ તત્કાલ લક્ષ્મીથી ભૂટાય છે. એટલે લક્ષ્મી તેને પ્રાપ્ત થાય છે. ૧૪૪ વિ૦–રતમ્, તિરમ્, વિષાર્ , પૂર્વાવાદ્, પૂરમા. श्रेष्टाः सतीनां तपसा गरीयसां निधानकल्पाः शिवदेश्य
સંયમઃ | पीयूषदेशीयगिरः सुधा अमूर्जयंति रूपं बुधरूपवर्णिताः
|| ૫ | ભાવાર્થ–
સતીઓમાં શ્રેષ્ટ. મોટી તપસ્યાની નિધાન રૂપ, મને સંયમવાલી, અમૃત જેવી વાણી બેલનારી અને દેવતાઓએ જેમનું રૂપ વર્ણન કરેલું છે એવી એ સતીએ દેવતાના અમૃતને અને રૂપને જીતે છે. ૧૪૫ વિ–નપાનજી, રિવર ફૂપા એ છે, દેશ અને તે પ્રત્યેના રૂપ દર્શાવ્યા છે.
बिन्नी देशीयमहो मृगांकलेखायितं कान वपुः श्रिया सु। श्रुतस्य का नांतमियाय देश्यं ततार कटपं न च का न
વાધ | 8 | ભાવાર્થ–
તેઓમાં પિતાના શરીરની ઉત્તમ ભાવ દેશીય એવું ચલેખાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org