________________
so
श्रेणिकचरितम् , ભાવાર્થ
જેને ઉભય કાલે વ્રત અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા હતા. મોક્ષમાં જ ની ઈચ્છા કરનારા જે પ્રભુને ઊભાયરીતે સુગતિનો માર્ગ દેખાયા હતા પ્રભુને હું ભકિતથી મસ્તક વડે પ્રણામ કરું છું. હવે તેમનું સ્તવન કયારે જ્યારે હું તેમને શરણે જાઉં, ત્યારે મારા પાપને ક્ષય થશે. જયારે હું એ એને વંદના કરીશ ત્યારે નિષ્પાપ થઈશ. તે શિવાય મારું જીવીત ન મારી ભાવના અને ક્રિયા ત્યારેજ સફલ છે અન્યથા નથી. હું પ્રભુ આ અંજલિ જેડી બેસીને મારા શ્રવણને ઉપદેશ લઈ તૃસ કરીશ ત્યારે માં સમય પૂજવા યોગ્ય થશે. આ પ્રમાણે તે ભાવનાને લાવતો હતો. ૧૩૬મી ૧૩૮-૧૩૯ વિ૦–૩૩, ૩મg, , , , , ઉં, એ અવ્ય કર્શાિવ્યા છે.
विनयाद्यथार्थवागध सोऽस्तोद् बहुधार्यचंदनाद्यार्याः ।
पापेन सर्वश्रानाश्तोधिधाबंधनादमून्याः ॥१४॥ ભાવાર્થ- વિનયથી યથાર્થ વાણી વાલા તે પુરૂષ સર્વથા પાપથી રહિત અને ચિત્તનું બે પ્રકારના બંધન વગરની એવી પૂજ્ય ચંદન બાલા વિગેરે આર્યાની રે પ્રમાણે સ્તુતિ કરતો હતો. ૧૪૦ વિ—ચિત્તને બે પ્રકારના બંધ સંસાર તથા સ્વાર્થને લઇને થાય છે અને કવ્ય અને ભાવથી પણ બે પ્રકારના થઈ શકે.
वैधमचटुला धा तदर्पकाः पंचधाश्रवाहिताः। विधा शल्यविमुक्तास्त्रियथा त्रैधमसमानाः ॥१४॥ एकध्यं मुनिवृत्तं जिनोक्तमशबलममूर्धवं दधति । कथ मित्यमितरथासां कुर्युविनयं ह्यनेकधा विबुधाः
॥१४२ ॥ युग्मम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org