________________
श्रेणिकचरितम् .
રહેશે વિશેષાર્થા , જમના , વાત , એ તદ્ધિત પ્રત્યયાત રૂ૫ કાવ્યા છે. ૮૭
अहः पौषं निशा पोषी यथा सर्वार्थसिक्ष्ये ।। સિંહનીપત્તેિ પુર રામમૂઢિ તે તથા I do if ભાવાર્થ
જેમ પિષ માસને દિવસ અને પિષ માસની રાત્રિ સર્વ અર્થની સિદ્ધિ માટે થાય છે, તેમ તમારી મૂર્તિ પુરૂષને સર્વ અર્થની સિદ્ધિ માટે થાય છે. ૮૮ 'વિશેષાર્થ તપ, જપ, એ તદ્ધિત પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
मघा विशाखानरणीकृनिकास्विव यात्रया ।
त्वदन्यसेवयात्रैव सिईि नाचवते नराः ॥७॥ ભાવાર્થ–
મઘા, વિશાખા, ભરણું અને કૃત્તિકા નક્ષત્રમાં યાત્રા કરવાથી જેમ સિદ્ધિ મલતી નથી તેમ પુરૂષે તમારાથી બીજાની સેવાવડે સિદ્ધિને પ્રાપ્ત થતાં નથી ૮૯
यौवनाशिमुखा नम्र त्रैदशा नैववृत्तयः ।
आर्षवम॑जुषो धन्याः शिष्टयास्ते परमाईताः ॥ ए॥ ભાવાર્થ –
પવનથી વિમુખ, દેવતાઓએ નમેલા, ભિક્ષાવૃત્તિ કરનારા અને મુનિ માને સેવનારા તે તમારા ઉત્તમ પરમ આહંત ને ધન્યછે. ૯૦ વિશેષાર્થ–સૈદ્રા, મૈલ, ગ, ગા એ તદ્ધિત પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.
यैः श्रितश्चानुषो धर्मस्त्वं स लक्षणसंपदा ।
तेऽन्यानुपाइसन् वैयाकरणगंदसानिव ॥ १ ॥ ભાવાર્થ
જેઓએ લક્ષણ સંપત્તિવર્ડ ચક્ષુના ધર્મરૂપ તમને આશ્રિત કરેલ છે. અર્થાત મજ નેત્રના વિષયમાં કરેલ છે, તેઓ વિયાકરણે જેમ વેદ ભણેલાને હસે તેમ છબી દેવતાઓને હસે છે, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org