________________
श्रेणिकचरितम् . વિશેષાર્થ–ાવાળા , છતા એ તદ્ધિત પ્રત્યયાત રૂ૫ દર્શાવ્યા છે.
शब्दस्येव श्रावणत्वं तवासाधारणं महः ।
તૂવલત્રીસિવ નિતુષા ગુણve : Us . ભાવાર્થ
શબ્દનો ધર્મ જેમ શ્રવણ કરાવા રૂપદે, તેમ તમારૂ અસાધારણ તેજ છે. અને ખાંણયાની ડાંગરની જેમ તમારી ગુણ સંપત્તિ નિહુષ એટલે ઉજવલ છે. ૯૨ વિશેષાર્થ–શ્રાવણ એ તદ્ધિત પ્રત્યયનું રૂપ છે. અહિં ખાણું આમાં ખાંડેલી ડાંગર જેમ નિહુષ ( છેલ્લવગરની) થાય છે, તેમ ગુણસંપતિ ઉજવલ છે.
त्वद्भक्तस्तसृकं वस्त्रं दार्षदं सृचतुःसमम् ।
चातुरिशविकानअश्वान् रथांचोपनुनक्ति ना ॥ १३ ॥ ભાવાર્થ –
તમારે ભક્ત પુરૂષ કેમલ, મજબુત અને ચરસ વન્સને, ઉત્તમ અને અને રથને ભગવે છે. ૯૩ વિશેષાર્થ—, રાઈ, જાનુરિવાાિન, એ તદ્ધિત પ્રત્યયના રૂપ આપ્યા છે.
चातुर्दशं रदश्व दुर्दर्श त्वत्पदाश्रितम् ।
आदिकाश्च नटाश्वेश द्यूतं युधि च मन्यते ॥४॥ ભાવાર્થ
પાશામાં કુશલ એવા જુગારીઓ અને સુભટો જુગારમાં અને યુદ્ધ તમારા ચરણને આશ્રિત એવા પુરૂષને ચતુર્દશના રાક્ષસની જેમ દુર્દર્શન દુ:ખે દેખી શકાય તેવો) માને છે. ૯૪ વિશેષા–વારાં, માલિશ, એ તદ્ધિત પ્રત્યયનારૂપ દર્શાવ્યા છે.
न दाधिकं न सार्पिक रुच्यं मारिचकं न च ।
વિપિનાં યજ્ઞયાં વત્તા I II ભાવાર્થ
અરૂચિવાલા પુરૂષને જેમ દહીં, ઘી અને મરીચને પદાર્થ રૂએ નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org