________________
श्रेणिकचरितम् ભાવાર્થ
હે પ્રભુ, જેની દષ્ટિ જ્ઞાન વડે મુખ્ય છે એવા તમારી જે વિશાલ બુદ્ધિ વાલે પુરૂષ ઊપાસના કરે છે, તે કદલી તંભ જેવા સાથેલવાલી જેને સ્ત્રી છે અને કલ્યાણ રૂપે સ્ત્રી જેને પ્રધાન છે એવો થાય છે. પર વિ—જ્ઞાનપ્રદાણિ, વિરાધ, મોહમ, રિયાળી ધાન એ પુવભાવ વાલા સમાસાંત પદ દશાવ્યા છે.
ये शेणीवृत्तयो शेण्यामिवाज्ञायां रतास्तव ।
कल्याणीचमा: पंचगतीः सम्यग् विदंति ते ॥३॥ ભાવાર્થ –
દ્વાણું (ડી) ઉપ૨ વૃત્તિવાલા જેમણમાં તત્પર રહે તેમ તમારી આજ્ઞામાં જે તત્પર રહે છે, તે પુરૂષે પાંચ કલ્યાણ વાલા થઈ પાંચ ગતિએ ને સારી રીતે જાણું શકે છે. ૫૩ વિચારવંવાદ, પંરતી , એ સામાસાંત પદ દર્શાવ્યા છે.
कल्याणदशमीकस्त्वं ज्ञानोत्पत्यानिनूयते । - વલપ ધ મતી ક્ષિત્તિ પણ ભાવાર્થ
વિશાખ માસના શુકલ પક્ષમાં જેના કેવલજ્ઞાનની ઉત્પત્તિના કલ્યાણ કની દશમીએ મોટી ભક્તિવાલા દેવતાઓ સ્તુતિ કરે છે. પ૪ વિ–શયાળાપવા, પદમામ, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
मश्किांब शिवान्नार्य शौर्यारूपवतीप्रियः । રાજુલ્લિોપ ગવંદનાન્નિરઃ માપણા ભાવાર્થ
મક દેશના ત્રિશલા જેના માતા છે અને શિવા જેમના સ્ત્રી છે એવા હે પ્રભુ, તમારા દર્શનથી પુરૂષ શુરવીર અને રૂપવતી સ્ત્રીવાલે, ચોથા પ્રકારની બુદ્ધિવાલા, અને આનંદી થાય છે, પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org