________________
श्रेणिकचरितम् .
રાઈ - વિન્દ્ર વ , શિવમાર્ય, વશિકર, ઘતુર્થી એ પૂવદ ભાવના નિયમવાલા સમાસાંત પદ દર્શાવ્યા છે.
साक्षादानंदिकावृत्तौ प्राप्ते त्वदर्शनेऽधुना ।
गतीनां पंचमीमानिन्यद्यानूनृगतिर्मम ॥५६॥ ભાવાર્થ
હમણા સાક્ષાત આનંદિ વૃત્તિવાલું તમારું દર્શન થતાં આજે મારી મનુષ્ય ગતિ ચાર ગતિઓમાં પાંચમી ગતિને માનનારી થઈ છે. પ૬ વિટ–ગતિ ચાર હોય છે પણ તમારા દર્શનથી મારી ગતિ જાણે પાંચમી નવી ગતિ હેય તેવી લાગે છે. મનરાવૃત્તો , પંપમાનિની, એ પુંવદ્ભાવના ખાસ નિયમવાલા સમાસાંત ઊદાહરણ દર્શાવ્યા છે.
श्रेयस्करतया जीववारे य: पंचमीयते ।
नवांनोधौ नेकन्नार्याः स्युस्ते त्वं यै न वंदितः ॥पणा ભાવાર્થ
હે પ્રભુ, જે તમે કલ્યાણ કારક હોવાથી જીવ રાશિમાં પાંચમી ગતિ જેવું આચરણ કરે છે, એવા તમને જેએએ વાંઘા નથી તેઓ આ સંસાર રૂ૫ રાગરમાં દેડકા જેવા થાય છે, ૫૭ વિશેષાર્થ–પંચમી રે, મેમા એ yવભાવના નિયમ વિષે સમાસાંત પદ દર્શાવ્યા છે.
अपाकनार्या अशुष्कन्नार्याः स्युस्त्वन्नतेर्मराः । વિંવૉદાર્થ પણે વીમત્તિવાધિવા પથા ભાવા–
હે પ્રભુ, તમને નમસ્કાર કરવાથી પુરૂષે ઉત્તમ સ્ત્રીવાલા, પણ સ્ત્રીવાલા, બિલ્પના જેવા હેઠવાલી સ્ત્રીઓ વાલા અને ભણવામાં ઘણી પાવડે અધિક એવા થાય છે. ૫૮ વિશેષાર્થ–પમા, અશુનામા, જિવણીમાર્યા, વહૂવીમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org