________________
श्रेणिकचरितम्.
१३५ વિક–વિ કged, જા , જગા એ કંદ સમાસાંત પદ દર્શાવ્યું છે.
पंचव्रताख्यानरूपं तव पंचांग विनो।
दशविस्तौरुगमने श्रेयःश्रीणां चतुष्पथम् ॥धा ભાવાર્થ- હે વિભુ, પંચમહાવ્રતનું કથન રૂપ તમારું પંચાંગ મેક્ષજવામાં કલ્યાણ ની લમીઓને ચોક (ચેટ જેવું છે. ૫૯ વિશેષાર્થ રાંદ્, રતુમ્, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
दानायहिंद्यतिश्रास्त्रिपात्रं देशितं त्वया ।
सत्कृतं सस्त्रिनवन यत्रिलोकीश तारयेत् ॥णा ભાવાર્ય
છે ગલકના સ્વામી, તમે અહંત, યતિ અને શ્રાવક એ ત્રણ પાત્ર દાનને માટે કહેલા છે, તેને જ સત્કાર કરે છે તે ત્રણ ભુવનને તારે છે. ૫૦ વિશેષા–રિત્રમ્, ત્રિપુરનમ્, ત્રિી એ સંખ્યાવાચક શબ્દ સાથે માસાંત પદ દર્શાવ્યા છે.
ब्रमंति चतुराशीश चतुराशं गुणास्तव । अष्टकर्मीमिवदृष्टुमष्ठकर्मधुरः सताम् ॥५१॥
ભાવાર્થ
હે ચતુરાશિ (ચાર પ્રકારની જીવની ગતિન રાશિ) સ્વામી, સત્ય પુરુષના આઠ કર્મને કહુ કરનારા તમારા ગુણ જાણે આઠ કર્મને જેવાને ભમતા હોય તેમ ચારે દિશાઓમાં ભમે છે. પર વિ૦-~-arશ , પતાશ, g . એ સંખ્યાવાચક પદ સાથે સમાસના ઉદાહરણ દર્શાવ્યા છે.
ज्ञानग्रामणिदृष्टिं त्वामुपासीनो विशालधीः । रंनोरुनाय: कल्याणीप्रधानो जायते जनः ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org