________________
૨ad
श्रेणिकचरितम् । ભાવાર્થ –
તમારા રૂપમાં સ્તબ્ધ થઈ ગયેલા હંસ તથા ચક્રવાક પક્ષીને જે “આ હસ તથા ચક્રવાક પક્ષીઓ ચિત્રમાં રહ્યા છે એમ કેને ભ્રમ નથી થતા ૪૫ વિશેષાર્થ–સાવા, સરંવાલા એ વિકલ્પ તંદુ સમાસના પદ દશાવ્યા છે.
दषदधिधृतमिव स्निग्धं चेतस्त्वयीश यः।
वाङ्माधुर्यादधिघृते हसंस्त्वां स्तौति तं स्तुमः ॥६॥ ભાવાર્થ–
હઈશ, તમારે વિષે દહીં અને ઘીના જેવું સ્નિગ્ધ (મૃદુ-સ્નેહ મરેલું) ચિત્ત ધારણ કરતો અને પોતાની વાણીના માધુર્યથી દહીં અને ઘીને હસી કહતે જે પુરૂષ તમારી સ્તુતિ કરે છે, તે પુરૂષની અમે સ્તુતિ કરીએ
છીએ, ૪૬ વિધઘતમ્, ધિત એ વિકલ્પ સમાસાંત પદ દર્શાવ્યા છે.
यत्त्वदन्यजुषां पुंसां सुखदुःखं नवेत्क्रमात् । હિનલાશી શરતો જુવહુ નેત્ર લાકડા ભાવાર્થ
હે પ્રભુ, તમારાથી બીજાને સેવના પુરૂષને અનુક્રમે સુખ તથા દુ:ખ થાય છે. શીત અને ઊષ્ણ એવા જલ તથા અગ્નિ ચાટનારો કર્યો પુરૂષ સુખ તથા દુ:ખને ન પામે? ૪૭ વિ ,વન્ , મુવિ , એ વિકલ્પ દંદ સમાસાંત પર દર્શાવ્યા છે.
स्वादुतां निंदति दधिपयसोर्मधुसर्पिषोः ।
रागषौ गजाश्वौ वा दप्तौ इंत्री तवेश गीः॥धना ભાવાર્થ
હેઇશ, હાથી અને અશ્વ જેવા ગર્વિષ્ઠ રાગ તથા શ્રેષને હણનારી તમારી વાણી દહી, દૂધ, મધ અને ઘીના રવાદને નિંદે છે, ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org