________________
૨૪
श्रेणिकचरितम् यूकालिदं तु हस्त्यश्वं बदरामलकं रिपून् ।
त्वद्ध्याता मन्यते स्थाम्ना नृगें रुरुरोहितम् ॥४॥ "ભાવાર્થ
હે પ્રભુ, તમારું ધ્યાન કરનારે પુરૂષ પોતાના બલથી હાથી તથા અશ્વને જ અને લીખ જેવા માને છે, શત્રુઓને બેર તથા આમલાના જેવા ગણે છે અને કેશરીસિંહને રૂ રૂ તથા રહિત જાતના મુખ્ય જે માને છે. ૪ વિરોષાર્થ–પૂઝિક્ષદ્ દૃશ્વ,
પાતળુ, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
कुशकाशा अपि सकन्यग्रोधास्त्वदनर्चितुः।
लकन्यग्रोधमपि च कुशकाशं त्वदर्चितुः ॥४॥ ભાવાર્થ
જે તમારી પૂજા કરતો નથી, તેને દર્મ અને કાસડા પણ પીપલા અને વડ જેવા થાય છે અને જે તમારી પૂજા કરે છે, તેને પીપલા અને વા પણ દર્ભ અને દાડા જેવા થાય છે. ૪૩ વિકાસ ગુજારા, ફલાણાધા: પધ” એ વિદર્ભે કિંઠ સમાસના ઉદાહરણ દર્શાવ્યા છે.
येऽगृध्यस्तिलमाबे प्रागमी ते रुरुरोहिताः । तिलमाषांस्त्वदैकाग्यानच्छंति फलितानपि ॥४॥ ભાવાર્થ–
આ રૂરૂ અને રોહિત જાતના મૃગ જે પૂર્વે તલ અને અડદમાં લુબ્ધ થયા હતા, તેઓ અત્યારે તમારી સાથે એકાગ્રતા કરવાથી તે ફલેલા પણ તલ અને અડદને ઈચ્છતા નથી, ૪૪ વિ–તિરુપતિસ્ત્રાપાન , એવિકલ્પ તંદુ સમાસના ઉદાહરણ દર્શાવ્યા છે. त्त्वऽपस्तिमिते सचक्रवाकेऽत्र नोह्यते । अमी हंसचक्रवाका श्वित्रस्था इति कैमः ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org