________________
श्रेशिकचरितम् नार्काश्वमेधं पदकक्रमकायनदक्षिणाः । न च काशी कुरुक्षेत्रं न गंगाशेागमवच ॥३॥ न वा गया मधुपदं पापघ्नं किंतु ते वचः ।
नृणां तदत्यघ तदायस्कारंकाप्टलोहवत् ॥धणायुग्मम् ।३ ભાવાર્ય
સુથાર જેમ કાષ્ટને અને લુહાર જેમ લોખંડને છે તેમ મુખ્યાના પાપને નાશ કરનારૂં જેવું તમારું વચન છે. તેવા સૂર્ય, અશ્વમેધયા, વેદના પદના ક્રમને પાઠ, અયન, દક્ષિણા, કાશી, કુરુક્ષેત્ર, ગંગા, શેણુનાદ, ગયા, મધુતીર્થ અને વધ૮દ પાપનો નાશ કરનાર નથી. ૩૮-૩૯, વિ – ગ ધર્ પર સુક્ષેત્ર, બંગાળણ, , તક્ષાય, lgફવા એ સમાસાંતપદ દવ્યા છે.
मियोऽमी कर्महित्वाराशस्त्रीव व्यधनात्मकम् ।
आदीकृत्यादिनकुलं श्रितास्त्वां नित्यवैरिणः ॥४॥ ભાવાર્થ
આર કાઢવાનું કામ કરનાર જેમ પિતાનું વીધવાનું કામ છોડી દે, તેમ? આ નિત્ય વૈરવાલા સર્પ અને નકુલ વિગેરે પિતાનું પરસ્પર વિર છેડી તમને આશ્રિત થયેલા છે. ૪૦ વિશેષાર્થ– નિપુ એ સામાસાંત પદ દર્શાવેલ છે. · यस्त्वाचें।रिशंखस्य नादै रिकशांखिकम् ।
राज्यदैलक्षणैस्तस्य पाणिपादं विनूष्यते ॥१॥ ભાવાર્થ....
ભેરી અને શખના નાદ વડે લેરી શંખના નાદને યોગ્ય એવા તમારી જે પૂજા કરે છે, તે પુરૂષના હાથ પગ રાજ્ય ને આપનારા લક્ષણે (સામુદ્રિક રેખા)થી વિભૂષિત થાય છે. ૪૧ વિ–મૌરિસરા વિસ્ પામ્ એ સામાસાંત પદ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org