________________
श्रेणिकचरितम्
१४१
ભાવાર્થ—. | સર્વ કામનાને આપનારી તમારી પ્રતિમાને જે પુરૂષ પ્રદક્ષિણા કરે છે, તે પુરૂષને વિષમ, દુષમ અને નિષમ એવું કાર્ય પણ સુષમ-સુખકારી થઈ. જાય છે, ૩૪ વિશેષાર્થ–પુજમ્, વિષ, સુન્ , નિત્તમમ્, એ જાણવા વ્યુ પત્તિ અર્થવાળા પદ દર્શાવ્યા છે.
प्ररथं मुक्तिनगरप्रापणेत विमंबयत् ।
वृथा परसमं मन्ये न यत्र तव दर्शनम् ॥३॥ ભાવાર્થ
હે પ્રભુ, ભક્તિ રૂપ નગરમાં પહોચાડવામાં મહારથને અનુસરનારૂ તમારૂં દર્શન બીજા દર્શનની જેમ વૃથા નથી એમ હું માનું છું રૂપ વિ—ારમ્, એ સમાસાંત પદ્ધ દર્શાવ્યું છે.
अमृगाः स्युर्वनोद्देशा यथा मृगयुगाश्रिताः।
तथा विपन्न विपदास्त्वविहारांकिता नुवः ॥३६॥ ભાવાર્થ
જેમ સીકારીએ આશ્રિત કરેલા વનના ભાગ મૃગ વિનાના થઈ જાય છે, તેમ તમારા વિહારથી અંકિત થયેલી ભૂમિએ વિપત્તિ વિનાની થઈ જાય છે. ૩૬ વિશેષાર્થ–મના વિવા , એ સમાસાંત પદ દર્શાવ્યા છે..
प्रत्यस्थात्कटकालापमुदगाञ्चेति नाषिणम् । धिक्छुदृष्टिं न यः स्तौति त्वत्तिांताब्धिपारगान् ॥३॥ ભાવાર્થ –
અઠવેદની કથશાખા પ્રતિષ્ઠા પામી છે અને ઉદય પામી છે એમ બોલ નારા કુદષ્ટિ-મિથ્યાત્વિને ધિક્કાર છે કે, જે તમારા સિદ્ધાંત રૂપ સવને પારસ્પામેલાપુરની સ્તુતિ કરતો નથી, ૩૭ વિરાજ એ સમાસાંત પદ દર્શાવેલ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org