________________
श्रेणिकचरितम् . ભાવાર્થ
“ચક સહિત ધારણ કરે નહીં. આપણું આયુધ અન્ય છે ? આ પ્રમાણે કહેતા એવા મેહના યોધાએ તમારાથી નાશી ગયા, તે યુદ્ધમાં સારું કર્યું નહીં, ૩૦ વિસામ્ એ સમાસાંત પદ દર્શાવેલ છે.
यथानिधिव्रतोयुक्ता: अनुज्येष्टं पुरस्सराः । अनुतीर्थ स्थिताः सात्मप्रतिजीवं दयापराः॥१॥ सबिंदुसाराध्येतारः शिष्यास्ते नगवनिमे ।
स्तुता: कवीं सतृणान्यवहारीतरैर्न कैः ॥३शा युग्मम् । ભાવા–
હે ભગવાન, યથા વિધિવ્રતમાં ઉદ્યોગ, છ વડેરાને આગલ કરી વર્તનારા, તીર્થને અનુસરીને રહેલા, આત્મ સમાન પ્રત્યેક જીવે દયાલુ અને સમગ્ર શ્રેષ્ઠ અધ્યયન કરનારા એવા તમારા શિષ્યોને ત્રણસહિત સમગ્ર ખાઇ જનારાથી જુદા એવા કયા કવિએ નથી વખાણ્યા ૩૧-૩ર વિ – થવા, મનુષg૬, અર્થ, સારમતિનવમ્, સર્વદુHI, સાચવણારત, એ સમાસાંત પદ દશાવ્યા છે.
समां नूमि पदन्यासैः कुर्वतीः करिणां घटाः ।
* પતિ વિરાણપુર (ત્તેિ નરક રૂમ ભાવાર્થ– - તમારી આગલ પદતિ (પદલ પણાને) ધારણ કરનાર પુરૂષ ચરણ ન્યાસથી પૃથવી ને સરખી કરનારી હાથીઓની ધટાને પ્રાપ્ત કરે છે. ૩૩ વિ—તમારી આગળ પેદલ થનારે હાથીઓની ઘટા વાલી સમૃદ્ધિ ને પ્રાપ્તક
છે.
सुषमं तस्य विषमं दुःषमं निःषमं तथा । प्रदक्षिणं यः कुरुते त्वन्मूर्नेि सर्वकामदाम् ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org