________________
श्रेणिकचरितम् હર્ષનું ઉત્તમ સ્થાનક રૂપ, ભક્તિથી અતૃપ્ત અને રાજાઓએ પૂજેલા તે શ્રેણિકે વસૂન છેડાથી ત્રણવાર પુજેલ પૃથ્વીતલ ઉપર પોતાના બે ચરણ.
સ્થાપિત કર્યા. ૯ વિશેષાર્થ–મ રાજપૂત, એ સમાસાંત રૂપ દર્શાવ્યા છે,
अदबूतीक्षकितवतीर्थकाकक्रियोज्झितः । त कायधोरठदघोषजैत्रस्वरो मुदा ॥१॥ प्रन्नोरास्ये दृशो न्यस्य ललाटघटितांजलिः ।
गणस्मृतिपट: सोऽस्तौदिति वीरं नरेश्वरः ॥११॥ यग्मम् ।। ભાવાર્થ
અક્ષ પાશામાં ધુતારા.) અક્ષકિતવ (પાશામાં કપટ જુગારી અને તીકાક (વીમાં કાક પક્ષી જેવા નિ કિયાથી રહિત, તે પ્રભુના રૂપમાં એકાગ્ર બુદ્ધિવાલ, મેઘના શબ્દને જિતે તેવા સ્વર વાલે રાજા હર્ષથી પ્રભુના મુખ ઉપર બે દષ્ટિ રાખી લલાટ ઉપર અંજલિ જડી અને ગુણનું સ્મરણ કરવામાં ચતુર થઈ શ્રી વીર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું. ૧૦-૧૧ વિ–ક્ષપૂર્ણ, અક્ષયાવ, તાવ, તેજપ્રથા, વરઘપત્રિરવા, છાટાઘાટતાં એ સમાસાંત પદના ઉદાહરણ દર્શાવ્યા છે.
वनांतग्रीष्मपक्कानमृष्ठवाग्विश्वसिह माम् ।
नवचारक बंधात कृपाशौंम सुखीकुरु ॥१शा ભાવાર્થ
વનના અંતમાં ગ્રીષ્મ ઋતુના પાકેલા આમ્રફલ જેવી મધુર વાણીવાલા, વિશ્વમાં સિદ્ધ થયેલા અને દયામાં ચતુર એવા હે પ્રભુ આ સંસાર ભ્રમણના બંધથી પીડિત એવા મને સુખી કરે. ૧૨ વિ૦–વનાત વિહ, શાદ, મજા એ સમાસાંત પદ દશા વ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org