SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વારિત. तत्सामीप्यकतासक्तिः पिपासुस्तक्ष्चोरसम् । તરર પુકવવાહિતાલાલા: ક્ષા सभ्यत्कात्पतितान् नूय: स्थापयवाहते मते । त्यत्का राज्यस्य कर्तव्यान्यार्यकर्त्तव्यतत्परः ॥७॥ उदग्धारा प्रविश्यांत्यप्राकारं परिवारयुक् । त्रि: प्रदक्षिणयामास श्रीवितायोपमः प्रनुः ॥॥ षद्भिः कुलकम् । ભાવાર્થ શ્રી જિનેન્દ્ર પ્રભુને સ્તુતિ રૂપે ભેટ આપવાનો વિચાર કરતે પિતાની સમૃદ્ધિને પરને અર્થ ગણુતા, ધર્મમાં સ્વાર્થ ગણતો, સંસારને, મેહને અને દુઃખને ભય રાખતોમાર્ગમાંથી નીકલતા, પાપથી ભય ધરો, શુભબુદ્ધિ ધારણ કરતે, સદ્ભાવનામાં પડેલે, જન્મ રૂપ મુદ્રના તરંગથી ત્રાસ પામી બંધથી મુક્ત અને સંસારથી રહિત એવા જગદીશના શરણને સંભારતા, તે. પ્રભુની સમીપ આસક્તિ રાખે, તેમના વચન રસનું પાન કરવા ઇચ્છતો, તેમના યશપ પુષ્યના સુમધમાં ભ્રમર રૂપ થતા તેમના ચરણ સ્પર્શમાં લાલસા રાખતા, સમકિતથી પડેલાઓને ફરિવાર આહમદમાં રાપિત કરો અને રાજ્ય ના કર્તવ્યોડી આર્ચ પવિત્ર કર્તવ્યમાં પરાયણ થતાં તે લક્ષ્મીથી બીજાની ઉપમા વાલે રાજા ઉત્તર દિશાએ પરિવાર સહિત પ્રવેશ કર સમવસરણના, છેલા કિલ્લાને ત્રણ પ્રક્ષિણા કરતે હવે ૩ ૪ ૫ ૬ ૭ ૮ વિ–મમાણ, પાપી, દુનિત મવાત, પદ્માવતિ ઈ ત્યાદિ સમાસાંત પદ દર્શાવ્યા છે. मुदामुञ्चैव्यहं नक्तेस्तृप्तो राजपूजितः। वस्वातेन त्रि: प्रमृष्टे न्यास्यदंध्री स नूतले ।। ભાવાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy