________________
श्रेणिकचरितम्.
यो जीवस्तव सेवासु न तीर्थध्वांक्षतां व्रजेत् । तस्य नो लुप्यते वीर्यं बाया शुष्कौषधेरिव ॥ १३३॥
ભાવાર્થ
જે જીવ તમારી સેવામાં રહે છે, તે તીર્થંક ( તીર્થમાં કાકપક્ષી ) પણાને પામતા નથી, તેમજ તેનું વીય શુકાયેલી ઐવધીની છાયાની જેમ લેપાતુ નથી. ૧૩
વિ—તાર્થધ્વ તતા”, એ સમાાંત પ૬ દર્શાવેલ છે.
पूर्वाह्नगेयं सामेव प्रातस्त्वन्नाम यः पठेत् । मासदेयमृणं नि:स्वमिव मोहं स बाधते ॥१ ભાવાર્થ
પૂર્વાન્હ કાલે (દિવસના પ્રથમ ભાગે) ગાયા ચૈાગ્યે સામ (સામવેદ) ની જેમ જે જીવ તમારા નામને પડે છે, તે માસે આપવાનું કરજ જેમ નિર્દેઅને ખાધા કરે તેમ મહુને આવ્યા કરે છે. ૧૪ વિશેષાર્ય-પૂર્વાનૈયા, માયમ્, એ સમાસાંત પદ દર્શાવેલ છે. कुतीर्थिकैर्यदपररात्रालोचितमुत्तरम् ।
पुरस्त्वदादीनां गोष्टयां तत्स्यात्पूर्वाह्न विस्मृतम् ॥ १५ ॥ ભાવાર્થ—
કુતીર્થિઓ (મિથ્યાત્વીએ) જે ઉત્તર રાત્રિના બીજા ભાગે વિચારી રાખ્યા હાય, તે તમેા વિગેરેની ગેાષ્ટ્રોની અંદર દિવસના પ્રથમ ભાગમાંજ તેમને વિસ્મરણ થઈ જાય છે. ૧૫
વિશેષાર્થ-અપાત્ર, પૂર્વાન્ એ સમાસાંત ખાસ નિયમથી સિદ્ધ થયેલા
રૂ૫ છે.
प्राप्य त्वद्दर्शनं प्रोतः प्राप्तजी विकनृत्यवत् । श्रपन्नमुक्त्यै सिद्धायै न स्पृहामुद्दहाम्यहम् ॥१६॥
Jain Education International
KAL
For Private & Personal Use Only
www.jainelibrary.org