________________
ધમપ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ પહેલામાંથી. આ રીતે દરેક ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતોષાય છે. અને તે પોતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરોધી હોવા છતાં પિતાના આવા નિરૂપણુ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પિતાપિતાના ધર્મમાં રહીને ઉચ્ચીકિરણ સાધવાની તક પૂરી પાડે છે.
–ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક “ધર્મોનું મિલન ની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org