________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક
[ ૬૫૩. સિદ્ધસેન પણ મહાવીરનાં વચનોને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છે?
હે નાથ! કયા તારા ૮ષીને પણ એ પ્રકારનાં વચન સાંભળી તારે વિશે સર્વજ્ઞપણને નિશ્ચય ન થાય? ૩૪ - “હે વીર! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળું શરીર અને પરાનુકંપથી. સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વાપણુને નિશ્ચય જેને ન કરાવે એ માણસ નહિ પણ કઈ બીજું જ પ્રાણું છે.” ૩૫
કાગળના દુર્ભિક્ષનો ભય ન હોત તે સંપૂર્ણ અદ્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદ્યો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લેભ આ સ્થળે જતો કરવો પડે છે. તેમ છતાં અધ્યદ્ધશતકમાં આવતા બે મુદ્દા પર અહીં વિચાર દર્શાવવો જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ સાહિત્ય તેમ જ સામ્પ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયોગી છે. પહેલે મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દૃષ્ટાંતિ અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયભૂ રૂપે નમસ્કાર કરવાને લગતો છે. માતૃચેટ પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુર્લભતા સમજાવવા કહ્યું છે કે—
सोऽहं प्राप्य मनुष्यत्वं, ससद्धर्ममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मप्रीवार्पणोपमम् ॥ ५ ॥ આ ઉક્તિમાં જે ધૂસરાના છેદમાં કાચબાની ડોક પરવાઈ જવાને દાખલે આપી માનવજીવનની દુર્લભતા સૂચવી છે તે દાખલ બૌદ્ધ ગ્રન્થ સત્રાલંકારમાં તે છે જ, પણ આ દાખલે પાલિ મઝિમનિકોયમાં પણ છે. પરંતુ જૈન ગ્રન્થોમાં તે આનાં દશ દષ્ટાન્તો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિર્યુક્તિ, ૩૭ જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં ૩૪. અથ૦––ાય યાકુબુચ વાકયા જોવૈવિધારિ સે.
स्वयि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ।। ६८॥ ૩૫. વધુ વામાવરથમવારણિત પરાગુqraw a માષિત || न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः ।।
– રિજ ૧-૧૪ ૩૬. જુઓ,બાલપંડિત સુત્ત. ૩૭. જુઓ, ચતુરંગીયાધ્યાયન, ગાથા ૧૬૦ અને તેની “વફા” ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org