________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અર્થદ્ધશતક
[ ૬૫. માતચેટ બુદ્ધની ઉપકારકતા અલૌકિક રીતે સ્તવી છે કે, હે નાથ ! અપકાર કરનાર ઉપર તું જેવો ઉપકારી બન્યા છે તે ઉપકારી જગતમાં બીજે કઈ માણસ પોતાના ઉપકારી પ્રત્યે પણ નથી દેખાતે ૨૬ -
આ જ વસ્તુને હેમચંદ્રની સ્ફટ વાચા 2થે છેઃ હે નાથ ! બીજાઓ ઉપકારકે પ્રત્યે પણ એટલે સ્નેહ નથી દાખવતા એટલે તમે અપકારકે પ્રત્યે પણ ધરાવો છે. ખરેખર, તમમાં બધું અલૌકિક છે. ૨૭ ' માટે બુદ્ધની દુષ્કરકારિતા વિશે કહ્યું છે કે સમાધિવજથી હાડકાં એને ચૂરેચૂરે કરનાર તે છેવટે પણ દુષ્કર કાર્ય કરવું છેવું નહિ. ૨૮
| હેમચંદ્ર એ જ ભાવ ભંગતરથી સ્તવ્ય છે: હે નાથ ! તેં પરમસમાધિમાં પિતાની જાતને એવી રીતે પરેવી કે જેથી હું સુખી છું કે નહિ, અગર. દુઃખી છું કે નહિ, તેનું તને ભાન સુધ્ધાં ન રહ્યું. ૨૯
માતૃચેટે બુદ્ધના બધા જ બાહ્ય-આભ્યન્તર ગુણેની અભૂતતા જે શબ્દ અને શૈલીમાં સ્તવી છે લગભગ તે જ શબ્દ અને શૈલીમાં હેમચંદ્ર પણ વીતરાગને અબ્રુતતાના સ્વામી તરીકે સ્તવ્યા છે :
દશા, વર્તન, રૂપ અને ગુણો એ બધું આશ્ચર્યકારી છે, કેમ કે બુદ્ધની એક પણ બાબત અનભુત નથી.”
અધ્ય૦ ૧૪૭ હે ભગવન! તારે પ્રશમ, રૂપ, સર્વભૂતદયા એ બધું આશ્ચર્યકારી છે, તેથી સંપૂર્ણ આશ્ચર્યના નિધીશ તને નમસ્કાર છે.? २१. अध्य०-नोपकारपरेऽप्येवमुपकारपरो जनः ।
___अपकारपरेऽपि त्वमुपकारपरो यथा ॥ ११९ ॥ २७. वीत.-तथा परे न रज्यन्त उपकारपरे परे ।
यथाऽपकारिणि भवानहो सत्रमलौकिकम् ॥१४, ५॥ ૨૮. અન્યત્વે પાધિવા તિસ્ત્રશોકથી િળાનું .
- अतिदुष्करकारित्वमन्तेऽपि न विमुक्तवान् ॥ १४४ ।। ૨૯. વીત–તથા સમાધી મે યામા વિનિરિતઃ |
सुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिपन्नवान् ।। १८, ७ ॥ ૩૦. –ગો સ્થિતિ ગૃહમણોનો અr: I
__ न नाम बुधर्माणामस्ति किंचिदनद्भुतम् ॥१७॥ ૩૧. રીત –– મુનો મુદં રમણ પામતા !
સર્વાભાનિધીય તુષ્ય માવતે નમઃ || ૧૦, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org