________________
૬૫૦ ]
દર્શન અને ચિંતન
માતૃચેટ વિરાધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ-સ્વામી છતાં વિનેય—શિષ્ય-વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપે સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ ! તારા પોતામાં પ્રભુપણું પણ હમેશાં નથી હતું. તેથી જ તા બધાએ તને પેાતાના સ્વામાં સેવકની માફક પ્રેરે છે.૨૨
હેમચંદ્ર પણ વિરાધાભાસથી છતાં ખીજી રીતે જૈન દૃષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે: હે નાથ ! તે બીજા પ્રભુની માફક કાઈ ને કાંઈ આપ્યુ નથી તેમ જ ખીજા પ્રભુએની માફક કાઈની પાસેથી કાંઇ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવચનીય જ હોય છે.૨૩
મુદ્દે કાઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનુ–મધ્યમપ્રતિપદાનુ લંધન નથી કર્યું... એ ગુણની સ્તુતિ માતૃચેટે જેવી શબ્દરચના ને ભંગીને અવલખી કરી છે તેવી જ શબ્દરચના અને ભગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમ અતિ ઉદાત્ત ભાવ ગોઠવ્યા છે :
જ્યાં ત્યાં અને જે તે રીતે, જેણે કણે, ભલે તને પ્રેર્યાં હાય— તારાથી કામ લીધું હોય, છતાં તું તે પોતાના કલ્યાણમાંનુ કદી ઉલ્લંધન કરતા નથી.૨૪
જે તે સમ્પ્રદાયમાં, જે તે નામથી અને જે તે પ્રકારે તુ જે હા તે હા, પણ જો તુ નિર્દોષ છે તે! એ બધા રૂપમાં, હે ભગવન્ ! છેવટે તું એક રૂપ જ છે. વાસ્તે તને~~વીતરાગને નમસ્કાર હા.૨૫
૨૨. અ૨૦—પ્રાપ્તા લેવા ધૃતા સેવા
शभाषान्तरं कृतम्
नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ॥। ११६ प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते ।
कव्य इव सर्वैर्हि स्वैरं स्वार्थे नियुज्यसे ॥ ११७ ॥
૨૩. વીત॰—ત્ત ન રુચિષ્ઠમૈત્રિત્રાત્ત' નિવિદ્યુતથન |
प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥ ११, ४ ॥ ૨૪. અન્ય— - येन केनचिदेवं त्वं यत्र तत्र यथा तथा ।
चोदितः स्वां प्रतिपदं कल्याणीं नातिवर्तसे ॥ ११८ ॥ 10- यत्र यत्र समये यथा यथा योऽसि सोऽस्यभिधया यया तथा । वीतदोषकतुषः स चेद् भवानेक एवं भगवन्नमोस्तु ते ॥३१॥
-अयोगव्यवच्छेदद्वात्रिंशिका
૨૫. રીત..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org