________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્ધશતક
[ ૬૪૯ માતચેટ બુદ્ધના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાન્ત અને કાન્ત, દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, બળશાળી અને છતાં ત્રાસ ન - આપે તેવું તારું રૂપ કોને ન આકર્ષે ૧૬
હેમચંદે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તવ્ય છે: હે પ્રભુ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વર્ણ આદિ જેવા જુદા જુદા વર્ણના તમારા વગરધયે પણ પવિત્ર દેહે કોને આકર્ષતા નથી ? ૧૭.
માતૃચેટ બુદ્ધની કરુણા રતવતાં કહે છે કે હે નાથ, પોપકારમાં એકાન્તપણે ભગ્ન અને પિતાના આશ્રય–બુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ફર એવી કરુણાવિહીન કરુણ ફક્ત તારામાં હતી.૧૮ | હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે: હે નાથ! તે પિતાના હિંસકે ઉપર પણ ઉપકાર કર્યા છે અને સ્વાશ્રિતની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હોય ત્યાં આપને અવકાશ જ ક્યાં છે? ૧૯
માતચેટ બુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમચંદ્ર બીજી ભંગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે:
હે મુનિશ્રેષ્ઠ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનને જે અનાદર કરે તે કરતાં બીજું વધારે ભૂંડું શું ? ૨૦
હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારું શાસન નથી અપનાવ્યું, તેઓના હાથમાંથી ચિન્તામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યું છે. ૨૧ - ૧૬. અa૦–૩વશાન્ત જ શાન્ત વીપ્તમતિઘાતિ
निभूतं चोजित चेदं रूपं कमिव नाक्षिपेत् ।। ५२ ॥ ૧૭. રીત --શિયાટિયરવ–પમાનમઃ | -
પ્રમો તવાપીતશુવિઃ યઃ કમિવ નાક્ષિત ૨, ૧ | ૧૮. સચ્ચ૦-પરાર્થે વાતચાળ વામ દતાત્રયનિgL.
ઘેર વહે નાથ હળTS# Sમવત્ | ૪ | ૧૯. વિતષિા મધુરતા સાબિતા અણુપેક્ષિતા
इदं चित्रं चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ॥ १४, ६॥ २०. अध्य०-एवं कल्याणकलितं तवेदमृषिपुङ्गव ।
शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ॥ ११ ॥ ૨૧. વીતિયુતિનિઃ તેવા શ્વા સુધા મુધા |
यैस्ते शासनसर्वस्वमज्ञानै त्मसास्कृतम् ॥ १५, ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org