________________
૬૪૮ ]
દર્શન અને ચિંતન
છે કે, હે સાધા ! તે પેાતાનું માંસ પણ આપ્યું છે તે અન્ય વસ્તુની વાત જ શી ? તે તે। પ્રાણેાથી પણ પ્રણયીના સત્કાર કર્યાં છે. તે હિન્નો દ્વારા આક્રાન્ત પ્રાણીઓનાં શરીરા પાતાના શરીરથી અને તેમના પ્રાણા પેાતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે.૧૨
બુદ્ધના પ્રાણા'ની કરાયેલ સ્તુતિને જ પરિહાસ કરી હેમચંદ્ર ષ્ટિદેવને તવે છે. તેણે એક સ્થળે મહાવીરને તવતાં કહ્યું છે કે સ્વમાંશ્વરાનેન ત્રુથા વાજી: (પ્રવેશય્યયચ્છેદ્વાત્રિંશિયા જો૦૬); જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગોત્રમાં બીજી રીતે મૂકયો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પોતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાર્જ્ડ નથી તે સુકૃત તે ઉદ્દાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું. ૧૩ હેમચંદ્રે કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલા તો જૂનો છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરપ્રાણીની રક્ષા કરનારને–યાપાત્ર કહ્યા છે. જેમ કે,
कृपां वहन्तः कृपणेषु जन्तुषु स्वांसदानेष्वपि मुक्तचेतसः । त्वदीयमप्राप्य कृतार्थ ! कौशलं स्वतः कृगं संजनयन्त्यमेधसः ॥ --દ્વાત્રિંશિકા ૧-૬ માતૃચેટે નિઃસ્પૃહતા–પ્રક દ્વારા યુદ્ધની ચિત્તશુદ્ધિ સ્તવતાં કહ્યું છે કે ગુણામાં પણ તારી અસકિત ન હતી, ગુણીએ ઉપર પણ રાગ ન હતા. તારા સુપ્રસન્ન ચિત્તની પરિશુદ્ધિ આશ્રયજનક છે.૧૪
હેમચંદ્ર પણ બીજા શબ્દોમાં એમ જ સ્તવે છેઃ તું જ્યારે સુખ-દુઃખ કે સંસાર–મેાક્ષ બન્નેમાં ઉદાસીન છે ત્યારે તારામાં વૈરાગ્ય સિદ્ધુ જ છે, એટલે તું સત્ર જ વિરક્ત છે. ૧૫
૧૨.
૨૦-સામ્યવિ જ્ઞાનિ વતુચેષુ ા થા ।
પ્રાગૈરપિ થયા સાધો! માનિતઃ પ્રમથી નનઃ || ૧૨ || વૈઃ શરીરે શરીરનિ પ્રાગૈ: પ્રા; શરીરિનામ્ । जिघांसुभिरुपात्तानां क्रीतानि शतशस्त्वया ॥ १३ ॥ ૧૩. ચીત-ચંદ્દેદુસ્થાપિ તનૈન મુક્ત નાનિત પરઃ ।
उदासीनस्य तच्चाथ पादपीठे तवालुठत् ॥ ११, ५ ॥ ૧૪. અધ્ય॰ —મુળવિ ન સંગોમૂત તૃષ્ણા ન મુળવવવિધ अहो ते सुप्रसन्नस्य सत्त्वस्य परिशुद्धता ॥ ४९ ॥ ૧૫. વૌત॰--સુલે કુલે મટે મોક્ષે ચૌલીન્થમીશિષે
तदा वैराग्यमेवेति कुत्र नासि विरागवान् ॥ १२, ६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org