________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યશતક
[૧૪૭ આ જ વસ્તુને હેમચંદ્ર ટૂંકમાં વર્ણવે છે કે વીતરાગે સપૂર્ણ કલેશવૃક્ષોને નિમૂળ ઉખાડી નાખ્યાં છે.
માતચેટે મનુષ્યજન્મની અતિદુર્લભતા સૂચવી ક્ષણભંગુર સરસ્વતી-વાફશક્તિ-ને બુદ્ધની સ્તુતિમાં જ સફળ કરી લેવાની ભાવનાથી કહ્યું છે કે મહાન સમુદ્રમાં છૂટી ફેંકાયેલ ઘૂંસરીના કાણામાં કાચબાની ડોકનું આપમેળે આવી જવું અતિદુર્લભ છે. તેવો જ અતિદુર્લભ સદ્ધર્મના સંભવવાળે મનુષ્યજન્મ પામી હું ક્ષણિક અને ગમે ત્યારે સવિઘ બની જનાર સરસ્વતીને શા માટે સફળ ન કરું? ૮
આ જ ભાવ હેમચંદ્ર અતિટૂંકમાં વીતરાગને સ્તવતાં વર્ણવે છે કે, વીતરાગ વિશે તેત્ર રચી હું સરસ્વતીને પવિત્ર કરીશ. સંસારકાન્તારમાં જન્મધારીઓના જન્મનું ફળ તે તેની સ્તુતિ જ છે.
માતૃચેટ બુદ્ધને ઉદ્દેશી કહે છે કે તું કેઈની પ્રેરણા વિના જ સ્વયમેવ સાધુ છે, તું નિઃસ્વાર્થ વાત્સલ્યવાળો છે, તે અપરિચિતને પણ સખા છે અને તું અસંબંધીઓનો પણ બંધુ છે. ૧૦
હેમચંદ્ર શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છે: તું વગર બેલાબે પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તું વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબંધ વિના પણ સૌને બંધ છે.
જાતકોમાં બુદ્દે અનેક વાર પિતાના શરીરને ભોગે પણ હિંસોના મુખમાંથી પ્રાણુઓ છોડાવ્યાની જે વાત છે તેનો સંકેત કરી માતચેટે રતવ્યું
૭. રીત – ચેનો ભૂથનત સમૂત્રા: રિદ્રિા ૧, ૨, . ૮. ગષ્ય –ોડ કાર મનુષ્યને સમમોત્સવ .
महार्णवयुगच्छिद्कूर्मग्रीवापणोपमम् ॥५॥ अनिन्याताव्यनुसृतां कर्मच्छिद्रससंशयाम् ।
आतसारां करिष्यामि कथं नैनां सरस्वतीम् ॥ ६॥ ४. वीत.-तत्र स्तोत्रेण कुर्या च पवित्रां स्वां सरस्वतीम् ।
હરે મિત્રવત્તા જિની નમનઃ જન્મ || ૧, ૬ ૧૦. – વ્યાપારિતપુર તામારા
असस्तुतस सश्च त्वं त्वमसम्बन्धवान्धवः ॥ ११॥ ૧૧. વીસ–ગનrદૂતરાય, માત્સ: .
अनभ्यर्थितसाधुस्त्वं त्वमसम्बन्धमान्धवः ॥ १३, १॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org