________________
ગીતાધમ’નું પરિશીલન
[ ૬૫
સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણુસના મનમાં એવા ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે, ઘણાં માણસોનું અળ કુ પરાક્રમ એ જ હાય છે કે તેઓ સામાના દોષને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યાં કરે છે. એટલે મૈથુનવૃત્તિ એ ખરી રીતે સમાજને સડા છે.
.
દોષકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જો સવૃત્તિમૂલક દોષકથન હોય તે તે વૈશુનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પરાક્ષ સ્થિતિમાં થાય પણ નહિ. સુવ નિયમ એ છે કે જે માઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તે સમજવું કે એમાં પૈથુન નથી.જો આ વખતે તેમાં આવેશ ન હાય તા.
બેશક, સમાજ–સુવ્યવસ્થાના પાયા પેશન છે. સ્ત્રીએ કૈથલીશર છે એમ કહેવાય છે; પણ કુથલી તે એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જો એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તો પછી પુષને શેાધવાની જ મહેનત લેવી પડશે ! બૌદ્ધ અભિધમ માં હિરી ' અને
<
"
• આપ્ ’
જુએ છે કે નહિ તેને કાપણુ
એ એને શાલન વિચાર કર્યાં
ગુણામાં ગણાવ્યા છે. કાઈ વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી
દૂર રહેવાની સ્વયંભૂ
*
<
>
વૃત્તિને જ · હિરી ’ અને ખીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને એતષ્પ ’ કહેલ છે. અમરકાશમાં હી' અને અપત્રપા શબ્દો છે તે જ પાલિમાં • હિરી ’ અને · આતપ્' છે. અમરકાશમાં પણ હી અને અપત્રપાને અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં · લગ્નુ ' શબ્દ છે, તે સ્વતઃ લજ્જાળુ અથમાં જ વપરાયેલો છે. કાકાએ હીની ચર્ચા કરતાં લાજ, આખરે શબ્દના પ્રયાગ કર્યો છે તે અનુક્રમે હી અને અપત્રપાના ભાવમાં જ કરેલ છે.
ઃ
રૈ
<
લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાય છે. જો સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હાય તે તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અપત્રપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર માટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે.
કાકાએ શૌચના અનેક દૃષ્ટિએ ઊહાપાડ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક શૌચ એ ખીજી વસ્તુ છે. એ એ વચ્ચેનુ
૪૦
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org