________________
જૈન
જૈન જન
[ ૧૭૭
એ જ રીતે વાળ ખેંચવામાત્રમાં કે ઉઘાડે પગે ચાલવામાત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ ખની જતું નથી. બીજાની સેવાશુશ્રૂષા અને શ્રમને લાભ મળે એ પણ ગૌરસ્વાસ્પદ વાત નથી. એથી તેા ઊલટું માણસનું પતન થાય છે, અને એને વિકાસ રૂંધાઈ જાય છે; એટલે ગરીબ થવા છતાં, મજૂર થવા છતાં ખોટા ધંધો ન કરે એ જ સાચી શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે, એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ ખતા, એટલું જ ઈચ્છુ છું
-પ્રમુદ્ધ જીવન, ૧-૧૧૫૪.
*મુંબઈ ન ચુક સધના રજતમહાત્સત્ર પ્રસગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ,
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org