________________
૨૬ ]
દર્શન અને જિતનથી. જાતજાતના પંથે ઊભા કરેલ હોના આશરા વિના પણ ધર્મને. આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોને ગમે તેટલે આશ્રય લેવા. છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય.
ઉપરની બધી ચર્ચાને સાર એટલે જ છે કે સાધનની તંગીવાળા, અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાને અને તેને જીવવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની બ્રમણ અને તેના વહેમેથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધર્મને સાચો અર્થ સમજીએ..
–શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ મહોત્સવ અંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org