________________
૫૩૨ ]
દર્શન અને ચિંતના
પણ એવી નિર્દોષ સ્ત્રી૧૯ કુલટાકાટીની મનાઈ હેાય એવા અનેક દાખલા ધ શાસ્ત્રોમાં આજ પણ ઉપલબ્ધ છે. આપણા દેશમાં સ્ત્રીપુરુષના અધિકારનું વૈષમ્ય આચાર અને વિચારમાં ઘણા કાળથી ચાલ્યું આવે છે; એને પડઘો ધર્માંવિધાનના ક્ષેત્રમાં પણ પડે એ સ્વાભાવિક જ છે.
આ જાતના પુરુષપ્રાધાન્યવાદની અસર સ્વદારસંતાષત્રત ઉપર એક બીજી પણ થયેલી છે, જેને વૃત્તાંત આ પ્રમાણે છે. ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકાનાં —ગૃહસ્થાનાં ત્રતા અને તેમના અતિચારાના ઉલ્લેખ છે. તેમાં ચેાથા અણુવ્રત તરીકે સ્વદારસ'તેાષને અને તેના પાંચ અતિચારાને જણાવેલા છે. પણ પછીના વ્યાખ્યાકારા શરૂઆતના પહેલા એ અતિચારેાને વિભાગ ખીજી રીતે બતાવે છે. તેઓ કહે છે કે જે પુરુષ સ્વદારસંતોષી છે તેને જ પહેલા બે અતિચાર સંભવી શકે છે અને જે પુરુષ માત્ર પદારવક છે તેને માટે તો એ મે અતિચાર રૂપ જ નથી.
સ્વદારસતાષના આગળ જણાવેલા પોંચસાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની બધી સ્ત્રીઓને ત્યાગવાના વિશાળ અર્થ જ ચાલુ રહ્યો હાત તે અતિચારાના આ વિભાગને જરા પણ સ્થાન ન મળત. ટીકાકારો કહે છે કે સ્વદારસ તેષને પાળનારા પુરુષો સમાજમાં એ પ્રકારના મળે છે: એક તે એવા કે જેઓ માત્ર પરદારવક છે અને ખીજા માત્ર સ્વદારસંતોષી છે. પરદારવ ક એટલે
જે માત્ર પારકી સ્ત્રીઓને—ખીજાએ પંચસાક્ષીએ સ્વીકારેલી સ્ત્રીઓને જ વર્ષે છે, નહિ કે વેશ્યાને તથા જેમને લોકેા પરસ્ત્રી તરીકે નથી માનતા એવી સ્ત્રીઓને. આવા પરદારત્યાગીની મર્યાદામાં વેશ્યા વગેરેને નિષેધ નથી જ આવતા. એવા પુરુષ વૈશ્યાદિગમન કરે તેપણ તેનું વ્રત અખંડિત રહે છે, અંશે પણ દૂષિત થતું નથી. એનું કારણ એ છે કે લોકેા વેશ્યા વગેરેને પરદારા નથી જ માનતા. આમ છે માટે પરદારત્યાગીને પહેલા એ અતિચારો. અતિચાર રૂપે નથી જ ધટતા. હવે જે પુરુષ સ્વદારસતાષી છે, જેના વ્રતની મર્યાદા પાતાની સ્ત્રીથી આગળ જતી જ નથી, જેને પેાતાની સ્ત્રીમાં જ સાષ માનવાનું વ્રત છે તેને કદાચ વેસ્પાદિકને પોતાની સ્ત્રી તરીકે મનાવી પ્રસંગ કરવાની છૂટ ઊભી થાય તેથી જ એને સારુ તે છૂટ તદ્દન નિષિદ્ધ છે. છતાંય કદાચ તે એવી છૂટ લે તોપણ તેના વ્રતને સર્વથા ભગત મનાત નથી, માત્ર આંશિક દૂષણુ મનાય છે.
ઉપર્યુક્ત અતિચારવિભાગની કલ્પનાથી આપણે કળી શકીએ છીએ કે ૧૯. કલાવતી અને સુભદ્રાના ધૃત્તાંત માટે જીએ ભરતમાહુબલિની વૃત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org