SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પર૮ ] દર્શન અને ચિંતન સમુદાયમાં એવી પણ અનેક વ્યક્તિ હાય છે જે સ્વદારસ તાષના વ્રતને જાળવવા પ્રયત્ન તા જરૂર કરે છે, પણ એમનામાં એ વ્રતને! મૂળ ઉદ્દેશ સમજવા જેટલી સૂક્ષ્મ વિવેકશક્તિ ધણી ઓછી હોય છે. એથી લોકા જે સ્ત્રીઓને પરદારકાટીની નથી ગણતા તેઓને પૈસા વગેરે આપી પોતાની કરી લઈ તેમની સાથે પ્રસંગ રાખતાં એને પેાતાના વ્રતનેા અંશે પણ ભંગ ન જણાય . એ સ્વાભાવિક છે. વળી સમાજ આવી પ્રવૃત્તિના પ્રબળ વિરાધી ન હોય ત્યાં એ પ્રવૃત્તિને અનાચરણીય માને પણ કાણુ ? આવી સ્થિતિમાં વ્રતધારીના વ્રતનું બરાબર પાલન થાય, ત્રતા પૂરા મમ તેની સમજમાં આવી જાય અને વક્ર-જડ પ્રકૃતિને મનુષ્ય પણ પોતાના લીધેલ વ્રતના અંકુશમાં ખરાખર રહે એ હેતુથી શાસ્ત્રકારે ઇવરપરિગૃહીતાગમનની પ્રવૃત્તિને પૃથક્ બતાવી અતિચારરૂપે હરાવી અને ભલે તે સામાજિક કાટીની ગણાતી હાય તાપણ તેને સાફ્ સાફ શબ્દોમાં તદ્દન અનાચરણીય કાટીની સમજાવી. કાઈ પુરુષ સ્વદારસાષી રહેવાની ગણતરીએ જેને જેતે માહે તેને તેને પરણીને સ્વદારા ખનાવે; અર્થાત્ ખીજ્બીજી અનેક કન્યાને, કુંવારી સ્ત્રીઓને કે દાસી વગેરેને પરણે, છતાંય તે પરણનાર પોતાના વ્રતનેા થાડા પણ ભંગ ન સમજે અને બહુવિવાહની પ્રથાને ટેકા આપનાર સમાજ તે એ રીતને અનુમાદન જ આપે, પણ પરમાર્થ રીતે વિચારતાં જણાશે કે આ પ્રવૃત્તિ સ્વદારસ તાષીને દૂષણરૂપ છે. વળી જૂના જમાનામાં આઠ જાતના વિવાહ થતા : બ્રાહ્મ, પ્રાજાપત્ય, આ, દૈવ, ગાંધવ, આસુર, રાક્ષસ અને પૈશાચ. આમાંના આગલા ચાર આચારકાટીના છે, પાબ્લા ચાર અનાચારકેાટીના છે. કાઈ એક જૂના બનાવને આધારે પાછલા ચારમાંના ગમે તે વિવાહને અવલખી કાઈનું પાણિગ્રહણ કરે અને માને કે મેં તો અમુકને અમુક વિવાહપદ્ધતિએ સ્વદાર તરીકે સ્વીકારેલી છે, તેમાં મારા સ્વદારસાષને શો ખાધ આવે? આ ઉપરાંત જે જે સ્ત્રીઓના વિવાહ સામાજિક રીતે વર્જ્ય છે તેને પણ સ્વદારારૂપે સ્વીકાર કરવાનો નિષેધ આમાં આવી જાય છે. આ બધી બાબત તરફ સ્વદારસ ંતાષીનું ધ્યાન ખેંચાય, તે સ્વદારસાષના ગાંભીયને ખરાખર સમજે અને ક્યારે પણ આવા ભ્રામક પ્રસંગેામાં લપસી પડી પેાતાના વ્રતને મલિન ન બનાવે એવા અનેક શુભ ઉદ્દેશથી શાસ્ત્રકારે આ ખીજા અતિચારને વર્ણવેલા છે અને તેના સ્પર્શે સરખા પણ નિષેધેલા છે. અચૌર્ય વ્રતને નિયમ લેનારાએ પોતાના મેાજશાખા જરૂર ઓછા કરવા જોઈ એ. આવી વ્યાપ્તિ સાંભળનારો કાઈ ભદ્રક જરૂર પૂછશે કે અચૌર્ય વ્રતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy