________________
જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[ ५११ જ્યારે કોઈ ગૃહત્યાગ કરી ભિક્ષ થાય અગર ઘરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે, ત્યારે બ્રહ્મચર્યને નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં
आवे छ.२ ૨. અધિકારી અને વિશિષ્ટ સ્ત્રીપુરુષે
(અ) સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય બનેને એકસરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉંમર, દેશ, કાલ વગેરેને કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યું નથી. આ માટે સ્મૃતિઓમાં જુદો જ મત બતાવેલ છે. તેમાં આ જાતના સમાન અધિકારને અસ્વીકાર કરે છે. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબલ સ્ત્રી અને પુરુષ બન્ને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રનો મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેએક જૈન ધરમાં જાણીતી
અહિંસા પાળવાની પ્રતિજ્ઞા २. 'तत्थ खलु पढमे भन्ते महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भन्ते पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि तिविहं तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ।'
બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા 'अहावरे चउत्थे भन्ते महव्वए मेहणाओ वेरमणं, सव्वं भंते मेहण पच्चक्खामि, से दिव्वं वा माणुसं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कायेण न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिकमामि निन्दामि, गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चउविहे पन्नत्ते तं जहा-दव्वओ, खितओ. कालओ, भावओ। दवओ णं मेहुणे रुवेसु वा रूवसहगएसु वा । खित्तओ णं मेहुणे उड्ढलाए वा अहोलोए वा तिरियलोए वा । कालओ गं मेहणे दिवा वा राओ वा । भावओ ण मेहुणे रागेण वा दोसेण वा-' ।
-पाक्षिकसूत्र पृ० ८ तथा २३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org