________________
અસ્પૃશ્યા અને જૈન સ`સ્કૃતિ [ ૨૭ ]
હજારો વર્ષ પહેલાં પણ ચંડાળા અને અત્યો તરફ અત્યાર જેટલી જ, કદાચ તેથીયે વધારે અને ધણી વધારે ઘૃણા તેમ જ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મણુસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની એ લાગણીના ખ્યાલ આવે. ભગવાન મહાવીરે પોતાના જીવનથી એ વસ્તુના વિરાધ કર્યાં, અતજો અને અસ્પૃશ્યાને સાધુસંધમાં દાખલ કર્યાં. તેથી બ્રાહ્મણ અને ખીજા વૈદિક ઉચ્ચવણમાં ક્ષેાભ પ્રગટ્યો, પણ ભગવાને જરાય પરવા ન કરી.
અસ્પૃશ્યોને ગુરુપદ આપવુ એને અથ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાષ્વ અને બીજા ગૃહસ્થી પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલા જ તેમનેા આદર કરતા.
ઉત્તરાધ્યયનમાં ચિત્ત, સદ્ભૂતિ અને હરિકેશીઅળના એ પ્રસંગો ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ એ ઘટનાએ કચે કાળે બની તે નક્કી નથી, પણ તે ભગવાનના સમયમમાં અથવા પછી તરત જ ખની હાવી જોઈ એ. ચિત્ત અને સભૂતિ બન્ને ચડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણાના અને બીજા વૈદિક લોકોના તિરસ્કારથી દુઃખી થઈ આત્મધાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દીક્ષા જ તેમને બચાવી લે છે. આ વર્ણતિરસ્કાર સામેના પહેલા દાખલેા. હરિકેશી ચંડાળ છે. તેને બધા વૈદિક લેાકેા તરાડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણ અસાધારણુ તેજ દાખલ કરે છે.
આ સિવાય ખીજા પણ કાઈ કાઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈન સંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકર્માંથી વણ ભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ઘ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુ:ખની વાત તો એ છે કે · ભગવાન મહાવીરને ઝંડા લઈ ફરનાર જૈન સાધુ એ સંસ્કૃતિ ... સાચવી
ન શકયા.
નવમા સૈકા સુધીના શિખર વિદ્વાનોએ બ્રાહ્મણાની જન્મસિદ્ધ ઉચ્ચતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org